-
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જૂનાગઢ સંગ્રહાલયમાં વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. પુરાતત્વ નિયામક અને સંગ્રહાલય વિભાગ, રમતગમત યુવા અને…
Read More » -
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા મામલતદાર કચેરી તથા એન.ડી.આર.એફ ની ટીમ દ્વારા કેશોદ શહેરની જી.ડી.વાછાણી કન્યા વિદ્યાલય ખાતે કોમ્યુનિટી અવેરનેસ પ્રોગ્રામ…
Read More » -
જુનાગઢ જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ કેશોદ તાલુકાનાં ફાગળી ગામે મુલાકાત લીધી હતી.તેઓશ્રીએ ફાગળી પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્ર અને મધ્યાહન ભોજન…
Read More » -
જુનાગઢ કલેકટરશ્રીએ હોસ્પિટલની માળખાકીય વ્યવસ્થાઓ અને દાખલ દર્દીઓની સારવાર અંગેની વિગતો મેળવી સરકાર નાગરિકોના આરોગ્ય અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.…
Read More » -
ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા આશાની પ્રદેશ કારોબારીની બેઠક અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે રાખવામાં આવેલ તેમાં ભારતીય…
Read More » -
આગામી તારીખ ૪/૮/૨૪ ને રવિવારે કેશોદ તાલુકાના અજાબ ગામે સંત નિરંકારી મિશન દ્વારા શ્રી પટેલ સમાજ ખાતે સવારે 10 થી…
Read More » -
કેશોદનાં આંબાવાડી વિસ્તારમાં આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે આજરોજ તેજસ્વી વિદ્યાર્થીઓનાં સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ધોરણ નવ…
Read More » -
કેશોદના મઘરવાડા ગામે છેલ્લાં ત્રણેક દિવસથી ચાલતાં વિવાદમાં ન્યાયિક તપાસ કરવાની માંગણી સાથે આહિર અગ્રણીઓ સાથે મઘરવાડા ગામનાં રહીશોએ ડીવાયએસપી…
Read More » -
સૌરાષ્ટ્રના છોટે સરદાર અને ખેડૂતોના મસીહા તેમજ સૌ લોકોના પરમ વંદનીય ગો.વા. વિઠ્ઠલભાઈ રાદડિયાએ તેમનું સમગ્ર જીવન આમ જનતા,ખેડૂતો અને…
Read More » -
વર્ષ 1999માં થયેલી ભારત-પાકિસ્તાન વચ્ચેની કારગીલ લડાઈમાં જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કોયલાણા ગામના સૈનિક હરેન્દ્રગીરી ગૌસ્વામી માતૃભૂમિની રક્ષા કરતા કરતા…
Read More »









