તારીખ ૬ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ખાતે આવેલ શિશુમંદિર શાળાના બાળકોએ પ્રકૃતિના સાંનિધ્યમાં વનભોજનનું આયોજન કર્યું હતું જેમાં બાળકો પ્રકૃતિના ખોળે રમત પ્રવૃત્તિ કરી તેમજ પ્રકૃતિ એ આપણી મિત્ર છે તેવી સમજ મેળવી આ આયોજન સગનપુરા ખાતે કિરણસિંહ રતનસિંહ પરમારના નદીના કિનારે આવેલ ખેતરમાં થયું જેઓ ખેડૂત ધિરાણ મંડળીના સેક્રેટરી છે.જેઓ એ બાળકોને ખૂબ વિશેષ સેવા આપી.બાળકોએ પ્રદૂષણથી મુક્ત હરિયાળીને ખૂબ મજા માણી હતી.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.