AHAVA
Dang: સાપુતારા ઘાટ માર્ગમાં આઈસર ટેમ્પો રિવર્સમાં આવી જઈ પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ નડિયાદથી માલ સામાનનો જથ્થો ભરી નાસિક તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો.ન.જી.જે.23.એ.ટી.7479 જે…
ડાંગ જિલ્લાના સુબીર નવજ્યોત માધ્યમિક શાળા ખાતે ‘વિવિધતામાં એકતા’ થીમ આધારિત વાર્ષિક મહોત્સવની ઉજવણી કરાઈ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાના સુબીર ખાતે આવેલ નવજ્યોત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે આજરોજ ‘વિવિધતામાં એકતા’ થીમ…
આદિવાસી સમાજ પરની ટીપણી નો વિવાદ વકરતા રાજભા ગઢવીએ માગી માફી
જાણિતા ગુજરાતી લોકસાહિત્ય કલાકાર રાજભા ગઢવીએ એક લોકડાયરામાં ગીરની વાત કરતા સમયે ડાંગના જંગલો માટે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ડાંગ-આહવાના…
INNER WHEEL CLUB OF BULSAR દ્વારા અનાથ બાળકોને મદદ કરવાનો પ્રેરણાત્મક કાર્યક્રમ દેગામ હાઇસ્કુલ માં યોજાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ વર્લ્ડ લાર્જેસ્ટ વુમન્સ વોલ્યુન્ટરી સર્વિસ ઓર્ગસ્ટેશન ના હેતુસર હાઈસ્કૂલ દેગામમાં ઇનર વીલ ક્લબ ઓફ વલસાડ દ્વારા…
સાપુતારાનાં ઋતુભરા વિશ્વ્ વિદ્યાલય ખાતે આચાર્ય તરીકે વય નિવૃત થયેલ જમાલભાઈ ચૌધરીને રંગેચંગે વિદાય આપી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ગિરિમથક સાપુતારામાં આદિવાસી વિદ્યાર્થીનીઓ માટેની કાર્યરત ઋતુભરા વિશ્વ વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા જમાલભાઈ ચૌધરી તેમની…
ગિરિમથક સાપુતારામાં 68મી અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધાનું આયોજન..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ગિરિમથક સાપુતારા ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગાંધીનગરનાં ઉપક્રમે 68 મી અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધાનું આયોજન…
ડાંગ જિલ્લામાં આદિવાસી સમાજના વિરોધને લઈને રાજભા ગઢવીએ “દિલગીરી અનુભવું છું” કહેતો વિડિયો વાયરલ કર્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ગુજરાતનાં લોક સાહિત્ય કલાકાર રાજભા ગઢવી દ્વારા એક લોકડાયરામાં જાહેર મંચ ઉપર ડાંગ જિલ્લા વાસીઓને લઈ…
રાજભા ગઢવી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધવાની માંગ સાથે આહવા બાર એસોસિયેશને આવેદનપત્ર પાઠવ્યુ.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ગુજરાતનાં પ્રખ્યાત લોક સાહિત્ય કલાકાર રાજભા ગઢવી એ વિવાદાસ્પદ ટીપ્પણી કરતા ડાંગ જિલ્લાના આદિવાસી સમાજમાં રોષ…
નવસારી જિલ્લા પ્રમુખ પરેશભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં જલાલપોર તાલુકા મથકે આયુષ મેળો યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ – નવસારી *આયુર્વેદને દિનચર્યામાં અપનાવી જીવનશૈલીમાં પરિવર્તન કરવાનો અનુરોધ કરતા જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ* આરોગ્ય…










