પાલનપુર ખાતે આવેલી એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કૉલેજમાં શૈક્ષણિક પ્રવાસ ગોઠવાયો
9 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ,પાલનપુર સંચાલિત એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કૉલેજમાં શૈક્ષણિક પ્રવાસ ગોઠવાયો દ્વારા તારીખ 3-3-2023 થી 10-3-2023 દરમિયાન શૈક્ષણિક પ્રવાસનું આયોજન મહારાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ પર્યટન સ્થળો જેવા કે અક્ષરધામ, મુંબઇ, મહાબળેશ્વર, નાસિક, પંચગીની,લોનાવાલા, ખંડાલા, ત્રંબકેશ્વર, સાપુતારા, તિથલ, સુરત વગેરેએ કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં કૉલેજની કુલ 56 વિદ્યાર્થીનીઓ અને કૉલેજના આચાર્ય ડૉ. મનીષાબેન પટેલ સહિત 4 અધ્યાપક ડૉ. દીપ્તીબેન ભાખરીયા, પ્રા. કાર્તિક મકવાણા, ડૉ. આકૃતિબેન પાંચાલ અને પ્રા. ભાવિક ગોસ્વામી જોડાયા હતા. આ 56 વિદ્યાર્થીનીઓએ પ્રવાસન સ્થળોની ઐતિહાસિક માહિતી મેળવી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. આ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કૉલેજના આચાર્ય ડૉ. મનીષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ પ્રવાસ કમિટીના કન્વીનર પ્રા. કાર્તિક મકવાણા અને પ્રા. ભાવિક ગોસ્વામીએ સફળતાપૂર્વક કર્યું હતું.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.