AHMEDABAD CENTER ZONE
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે ‘મેરા ભારત, મેરા સંકલ્પ’ શપથ કાર્યક્રમનું ભવ્ય આયોજન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ- ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે ભારતીય વિશ્વવિદ્યાલય સંઘ (AIU) દ્વારા પશ્ચિમ ઝોનના વિદ્યાર્થી શપથ…
દેશમાં સરેરાશ 106 ટકા વરસાદ પડી શકે છે : હવામાન વિભાગ
હવામાન વિભાગે તેની નવીનતમ આગાહીમાં જણાવ્યું છે કે આ વર્ષે દેશમાં સરેરાશ 106 ટકા વરસાદ પડી શકે છે. જ્યારે તેનાથી…
કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા સ્થાને
લાંબા સમયથી રાહત બાદ કોરોનાએ ફરી ગુજરાતમાં દસ્તક દીધી છે. રાજ્યભરમાં હાલ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં…
અમદાવાદ જિલ્લાના આંગણવાડી કેન્દ્રો ખાતે પૂર્ણા દિવસ અને વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ ઊજવાયો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ, 28 મે – અમદાવાદ જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો પર માસના ચોથા મંગળવારના દિવસે ‘પૂર્ણા દિવસ’…
સાણંદ તાલુકા પંચાયત ખાતે બાલિકા પંચાયતની દીકરીઓ માટે પ્રેરણાદાયી તાલીમ કાર્યક્રમ યોજાયો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ સાણંદ તાલુકા પંચાયત ખાતે બાલિકા પંચાયતની સરપંચ અને ઉપસરપંચ તરીકે નિમાયેલ દીકરીઓ માટે પ્રેરણાદાયી તાલીમ કાર્યક્રમ…
ઓપરેશન સિંદૂર’ના શૌર્યના ગૌરવગાન સાથે અમદાવાદમાં નરેન્દ્ર મોદીના રોડ શોમાં રાષ્ટ્રપ્રેમનો મહાપર્વ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ, 27 મે – વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસના ભાગરૂપે અમદાવાદના એરપોર્ટ આઇકોનિક રોડ…
કોરોનાના નવા વેરિયન્ટ LF.7નો પ્રથમ કેસ ગુજરાતમાં નોંધાતા ખળભળાટ !!!
ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ LF.7 નો પ્રથમ કેસ નોંધાયો છે. LF.7 વેરિયેન્ટના સમગ્ર દેશમાં કુલ ચાર કેસ સામે આવેલા છે.…
ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતભરમાં ઉનાળા અને ચોમાસાની ઋતુ વચ્ચે ફરી ગરમીનો પારો ઉંચકાયો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આરબસાગરમાં…
ગોચ્છાધિપતિ રાજયસ સુરેશ્વરજી મહારાજના 81મા જન્મ વર્ષ નિમિતે 104 દિવ્યાંગોને વિના મૂલ્યે વ્હીલચેર વિતરણ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ, 24 મે – ગોચ્છાધિપતિ રાજ રાજયસ સુરેશ્વરજી મહારાજના 81મા જન્મ વર્ષ નિમિતે શનિવાર, વૈશાખ વદ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 મેના રોજ ગાંધીનગરમાં 5,536 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગુજરાતના બે દિવસીય પ્રવાસ દરમિયાન 27 મેના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે…










