AHMEDABAD NORTH ZONE
-
રાજ્યની 35 ફાર્મા કંપનીની 42 દવાઓના નમૂના ફેલ હોવાનો દાવો, CDSCOનો ચોંકાવનારો રિપોર્ટ
રાજ્યમાં દવા બનવાતી કંપનીઓને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટના લીધે દવા બનાવતી કંપનીઓમાં જાણે ભયનો માહોલ…
-
ગુજરાતમાં ફરી માવઠાની આગાહી જાણો ક્યાં વરસાદ પડવાની શક્યતા
ગુજરાતમાં કમોસમી વરસાદથી જ આ વર્ષે ઉનાળાની શરૂઆત થઇ હતી. એપ્રિલ માસની શરૂઆત પણ કમોસમી વરસાદથી થઇ હતી. અને હવામાન…
-
TET-2ની પરીક્ષાના અનેક કેન્દ્રોમાં ફેરફાર કરાયો
રાજ્ય સરકાર દ્વારા લેવાનાર TET-2ની પરીક્ષા માટે અનેક કેન્દ્રોમાં ફેરફાર કરાયો છે. TET-2ની પરીક્ષા માટે અમદાવાદ અને વડોદરાના કેન્દ્રોમાં ફેરફાર…
-
ગુજરાતમાં વાયુ પ્રદૂષણની સમસ્યાએ ગંભીર પરિસ્થિતિ સર્જી, જાણો રાજ્યનું કયું શહેર પ્રથમ નંબરે આવ્યું ?
ગુજરાતમાં વાયુ પ્રદૂષણની સમસ્યાએ ગંભીર પરિસ્થિતિ સર્જી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રદૂષણ ઓછું કરવા લાખો કરોડો રૂપિયાનો ધુમાડો કરે…
-
ગુજરાત માં બદમાશો-અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો ડર જ રહ્યો, ધોરણ 10ની વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે. વસ્ત્રાલમાં ચાલુ કારમાંથી ફટાકડા ફોડતા હોવાનો સ્ટંટ કરતા ધોરણ 10ની વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત થઇ હતી.…
-
રાઈટ ટૂ એજ્યુકેશન હેઠળ એડમિશન અપાવવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી
રાઈટ ટૂ એજ્યુકેશન હેઠળ એડમિશન અપાવવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરવાનું રેકેટ સામે આવ્યું છે. સર્વ શિક્ષા અભિયાનના લોગો…
-
અમદાવાદમાં નાટક “સાચું કહું તું મને ગમે છે” નામનું હાસ્ય વિનોદ થી ભરપુર અને સામાજિક સંદેશો આપતું ભવ્ય નાટકનું આયોજન કરવામાં આવ્યું
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના આર્થિક સહયોગથી વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે ગુપચુપ હનુમાન સતાધાર, ઘાટલોડિયા વિસ્તાર…
-
વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ નામનું નાટક ભજવવામાં આવ્યું
વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ નામનું નાટક ભજવવામાં આવ્યું હતું. જે ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકેડમીના આર્થિક સહયોગથી આઝાદીના…
-
યુવકે દસ હજાર માગ્યા મહિલાએ ના પાડતા માર મારી દુર્ષ્ક્મ આચર્યું
અમદાવાદ,બુધવાર અમરાઇવાડી વિસ્તારમાં રહેતી મહિલાના ઘરે પિયરમાં રહેતો યુવક આવ્યો હતો અને મહિલા પાસે આવીને દેવું થઇ ગયું છે કહીને…
-
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસનું પોસ્ટકાર્ડ અભિયાન: ‘જવાબ દો મોદી’ ગુજરાત યુવા કોંગ્રેસ નરેન્દ્ર મોદીને 3 લાખ પોસ્ટકાર્ડ લખશે
કેન્દ્ર સરકાર ગરીબો માટે નહીં, એક-બે ઉદ્યોગપતિને માલામાલ કરવા માટેની સરકાર છે: ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ પ્રમુખ: હરપાલસિંહ ચુડાસમા ગુજરાત…