AHMEDABAD NORTH ZONE
-
અમિત શાહની અમદાવાદ મુલાકાતને પગલે શહેરમાં ‘નો ડ્રોન ઝોન’ જાહેર: ૧૬ થી ૧૮ મે સુધી ડ્રોન ઉડાડવાની મનાઈ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ 16 થી 18 મે 2025 દરમિયાન અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે.…
-
અમદાવાદ કલેક્ટર કચેરીમાં રક્તદાન કેમ્પનું સફળ આયોજન: અધિકારીઓ અને કર્મચારીઓનો ઉત્સાહભેર સહભાગ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ સરહદી વિસ્તારોમાં તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા બ્લડ બેંકો માટે રક્તનો પૂરતો જથ્થો એકત્ર…
-
ગુજરાત સાયન્સ સિટીમાં ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’ ૧૫ મે થી ખુલશે: બ્રહ્માંડના રહસ્યોને અનુભવાનો નવો અનુભવ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદમાં હવે વૈજ્ઞાનિક જ્ઞાનના ક્ષેત્રે એક વધુ અનોખું ઉમેરો થયો છે. અહીં ૧૫…
-
ગુજરાતમાં કર્મયોગીઓ માટે આરોગ્યલક્ષી મોટી પહેલ: “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના”ને કેબિનેટની મંજૂરી
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં રાજયના અધિકારી-કર્મચારીઓ અને પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ…
-
ઓટિઝમ ધરાવતાં બાળકો માટે ભારતનો પ્રથમ રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો, અમદાવાદના ખેલાડીઓએ જીતી 11 મેડલ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ટિઝમ ધરાવતાં બાળકો માટે ભારતીય ઇતિહાસમાં પ્રથમવાર રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ-03 નડિયાદ ખાતે ભવ્ય અને સફળ રીતે…
-
ઓપરેશન સિંદૂરના ગૌરવને સમર્પિત રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રાનો મુખ્યમંત્રીએ અમદાવાદથી આપ્યો પ્રારંભ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે તાજેતરમાં થયેલા આતંકી હુમલાના પગલે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા આપેલા જડબાતોડ જવાબના…
-
યુદ્ધવિરામ વિવાદ પર આમ આદમી પાર્ટીનો પ્રચંડ પ્રતિકાર: રાકેશ હીરપરાએ ટ્રમ્પ અને શાહબાઝના ફોટા સળગાવ્યાં
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધ અને ત્યારબાદ થયેલા અનિચ્છનીય યુદ્ધવિરામના મુદ્દે સમગ્ર દેશમાં ગુસ્સો છવાયો છે.…
-
વિરમગામના મણિપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ સફળતાપૂર્વક યોજાયો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ રાજ્યભરમાં આયોજિત મેગા બ્લડ ડોનેશન અભિયાનના ભાગરૂપે, વિરમગામ તાલુકાના મણિપુરા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન…
-
વસ્ત્રાપુર હાટ ખાતે કેસર કેરી મહોત્સવ-2025: અમદાવાદીઓ મન મૂકીને માણશે ગીર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની રસાયણમુક્ત કેરી
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ શહેરના નાગરિકોને હવે ઉનાળાની મીઠી ભેટરૂપે ગીર, કચ્છ, વલસાડ, નવસારી સહિતની રસાયણમુક્ત કેરીઓ સીધી ઉત્પાદકો પાસેથી…
-
કૃષિ મૂલ્યવર્ધનથી ઉદ્યોગસાહસિકતાની દિશામાં આગળ ધપતો અમદાવાદ જિલ્લો: માંડલના સ્વ-સહાય જૂથની સફળતા મનોહર ઉદાહરણ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ બાગાયતી અને કૃષિ પાકોમાં મૂલ્યવર્ધન થકી ઉદ્યોગસાહસિકતા વિકાસ તરફ રાજ્યના અનેક ખેડૂતો દ્રઢપણે આગળ વધી રહ્યાં…









