AHMEDABAD SOUTH ZONE
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો, યોગાભ્યાસ સાથે સંસ્કાર અને પર્યાવરણના સંદેશનો સંયોજન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ સ્તિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં 21મી જૂનના રોજ 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશેષ ઊર્જા…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અંતર્ગત વૃક્ષારોપણ, અમદાવાદના ગ્રીન કવર વધારવા ઉદાત્ત પ્રયાસ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ શહેરના પર્યાવરણ સંવર્ધન અને વૃક્ષો દ્વારા આરોગ્યપ્રદ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાન…
મીડિયા બ્રીફિંગમાં ૨૩૧ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૨૧૦ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
૨૧૦ મૃતકોમાં ૧૫૫ ભારતના નાગરિક, ૭ પોર્ટુગલના, ૩૬ બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન તેમજ ૧૧ નોન પેસેન્જરનો સમાવેશ:- સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ,…
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા માટે રૂટનું મેયર દ્વારા નિરીક્ષણ, તૈયારીઓ અંતિમ તબક્કામાં
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ શહેરમાં 27મી જૂને યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રાની તૈયારીઓ હાલ અંતિમ તબક્કામાં છે. રથયાત્રા…
વાસણા વિસ્તારમાં ગૃહિણીઓ માટે ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંગે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ જિલ્લાના વાસણા વિસ્તારમાં ગૃહિણીઓ માટે ઘરેલુ હિંસા નિવારણ અને કાયદાકીય અધિકાર અંગે જાગૃતિ ફેલાવવા માટે…
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી, 10 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું
ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ચુકી છે અને બે દિવસમાં જ વરસાદે બરાબરની બેટિંગ પણ કરી છે. ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી બાદ…
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સેવાભાવી સંસ્થાઓની અવિરત માનવસેવા: દુર્ઘટનાગ્રસ્ત પરિવારજનો માટે 12 જૂનથી સતત સેવાકાર્ય
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હાલમાં ચાલી રહેલા દુર્ઘટનાસ્થળના અસરગ્રસ્તો અને તેમના પરિવારજનો માટે અનેક સેવાભાવી સંસ્થાઓ…
દેશભરમાં મેઘરાજા દે દનાદન બેટિંગ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાઓના 221 તાલુકામાં વરસાદ પડ્યો
ઉત્તર અરબી સમુદ્ર અને ગુજરાતના બાકીના ભાગોમાં ચોમાસું આગળ વધ્યું છે. આ અઠવાડિયે ચોમાસું સમગ્ર મધ્ય ભારતને આવરી લે તેવી…
અમદાવાદ વિમાન દુર્ઘટના: 163 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, 124 મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 163 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 124 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું…
અમદાવાદ ખાતે ઇન્ડિયન બ્લાઇન્ડ ફૂટબોલ પ્રીમિયર લીગ 2025નું ભવ્ય શરૂઆત સાથે પ્રારંભ, 19 જૂને યોજાશે ફાઇનલ મુકાબલો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ દૃષ્ટિહીન ખેલાડીઓના આત્મવિશ્વાસ અને ક્ષમતા દર્શાવતું એક અનોખું ક્રીડાપ્રથમ – ઇન્ડિયન બ્લાઇન્ડ ફૂટબોલ પ્રીમિયર લીગ 2025…










