AHMEDABAD WEST ZONE
પ્રધાનમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી ડૉ. પી. કે. મિશ્રાએ અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી
ડૉ. પી. કે. મિશ્રા સિવિલ હોસ્પિટલમાં પીડિતો અને પરિવારોને મળ્યા ***** પ્રધાનમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી ડૉ. પી. કે. મિશ્રાએ તાજેતરમાં થયેલા…
ગુજરાત પોલીસ ભરતીની લેખિત પરીક્ષા ૯૫.૮૦% ઉમેદવારોએ આપી
આજે તા.૧૫/૦૬/ર૦ર૫ ના રોજ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, આણંદ અને ગાંધીનગર ખાતે યોજાઈ હતી. પોલીસ…
પ્લેન ક્રેશ પીડિતો માટે યુથ કોંગ્રેસ દ્વારા રક્તદાન શિબિર, એલજી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં યુવાનોનું સહભાગિત્વ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદમાં થઈ ગયેલી દુર્ઘટનાજનક વિમાન ક્રેશની પીડા સમગ્ર દેશે અનુભવી છે. અનેક નિર્દોષો આ દુર્ઘટનામાં મૃત્યુ…
પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 11 લોકોના DNA ટેસ્ટ થયા મેચ, ટેસ્ટની કામગીરી પુરજોશમાં
રાજ્યમાં ૩૬ DNA નિષ્ણાંતો દ્વારા સતત ૨૪ કલાક સેમ્પલ મેચિંગ માટેના પરીક્ષણો ચાલુ: FSLના ડિરેક્ટર શ્રી એચ.પી.સંઘવી —— FSL ગાંધીનગરના…
અમદાવાદ પ્લેન ક્રેશમાં મોતનો આંકડો વધીને 274 થયો
અમદાવાદ પ્લેન ક્રેશમાં મોતનો આંકડો વધીને 274 થયો છે. હજુ પણ લાશોને શોધવાનું કામ ચાલુ છે એટલે આંકડો હજુ પણ…
બીજે મેડિકલ કોલેજની મેડિકલ પરીક્ષા રદ, હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ઘરે જતા રહ્યાં
અમદાવાદમાં લંડન જતું એર ઇન્ડિયાનું AI171 પ્લેન ક્રેશ થતા 241 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં વિમાન બીજે મેડિકલ કોલેજની…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્લેન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી, રાહતકાર્યોની સમીક્ષા કરી
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ટેકઓફ સમયે પેસેન્જર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા થયેલા ભારે નુકસાનીને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત…
અમદાવાદ પ્લેન ક્રેશમાં 241 મુસાફરો સહિત અન્ય લોકોના મોતની આશંકા !!!
અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર 12 જાન્યુઆરીએ એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ટેક ઑફ કરતી વખતે ક્રેશ થયું…
TATA ગ્રુપ દ્વારા અમદાવાદ પ્લેન ક્રેશના તમામ મૃતકોના પરિવારને 1 કરોડની સહાય
અદાણી એરપોર્ટ ખાતે Air India નું પ્લેન ક્રેશ થયાનું સામે આવ્યું છે. આ તરફ હવે ફ્લાઈટ લંડન તરફ જઈ રહી…
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રવાસીઓની ઓળખ થઈ શકે તે માટે પરિવારનાં સભ્યોના DNA સેમ્પલ લેવાની વ્યવસ્થા શરૂ કરાઇ
ડીએનએ ટેસ્ટ થકી મૃત્યુ પામેલાની ઓળખ થઈ શકશે મૃતકોના નજીકના સગા માતા-પિતા અને બાળકોના DNA સેમ્પલ થી ઓળખ કરાશે ………










