ANJAR
-
અંજાર ખાતે શહેરના વિવિધ વિકાસ કામોનું રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે લોકાર્પણ
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજારને મળેલી 2 કોલેજોની ભેટ આ વિસ્તારમાં શિક્ષણની જ્યોતને વધુ પ્રજ્વલિત…
-
અંજાર આર.ટી.ઓ ખાતે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોના ગોલ્ડન, સિલ્વર નંબરોની નવી સિરિઝનું ઓક્શન કરાશે
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર,તા-૨૬ ફેબ્રુઆરી : ભુજ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, અંજાર– કચ્છ દ્વારા…
-
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અંજાર તાલુકા અને નગર આયોજીત વોલીબોલ ટુર્નામેન્ટ ડી.વી.હાઈ સ્કૂલ, અંજાર ખાતે યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર,તા-૨૨ ફેબ્રુઆરી : અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અંજાર તાલુકા અને…
-
રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાના અધ્યક્ષસ્થાને વિકેન્દ્રીત જિલ્લા આયોજન માટે અંજાર તાલુકા આયોજન સમિતિની બેઠક યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર ,તા-૨૧ ફેબ્રુઆરી : અંજાર તાલુકા પંચાયત ખાતે ટેક્નિકલ અને ઉચ્ચ…
-
સતત સાડા ત્રણ માસથી ધમધમતી SIRની અસરકારક કામગીરી બાદ આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી : 4.40 કરોડ મતદારો નોંધાયા
તારીખ: ૧૭-૦૨-૨૦૨૬ રિપોર્ટ : યશ માંકડ, પ્રતીક જોશી ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ…
-
અંજાર ખાતે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર,તા-૩૦ જાન્યુઆરી : ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની ગરીમામય ઉપસ્થિતિમાં…
-
અંજાર તાલુકામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન: વિજ્ઞાનને જીવંત બનાવતી BRC દ્વારા સર્જનાત્મક પહેલ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર,તા-૨૬ નવેમ્બર : વિજ્ઞાન એ માત્ર વિષય નથી, પરંતુ બાળકના જીવનને…
-
સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે અંજાર ખાતે ભવ્ય પદયાત્રા યોજાઈ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. સ્વદેશી વસ્તુના વપરાશ થકી આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરીએ ઉચ્ચ અને…
-
અંજાર નગરપાલિકા દ્વારા માર્ગોને સમથળ બનાવવાની કામગીરી પૂરજોશમાં
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર,તા-૧૭ નવેમ્બર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં જિલ્લાના રસ્તાઓની…
-
અંજાર આરટીઓ ખાતે ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓકશન કરાશે
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર,તા-૧૧ નવેમ્બર : પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, અંજાર – કચ્છની અખબારી…








