BHARUCH CITY / TALUKO
શુકલતીર્થમાં ચારના મોત મામલે ઘેરા પ્રત્યાઘાત:નર્મદા નદીમાં ડ્રેજીંગ મશીનો વડે ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આક્ષેપો, સાંસદ સહિતનાઓએ સીએમને પત્ર લખ્યો
સમીર પટેલ, ભરૂચ ભરૂચમાં શુક્લતીર્થના ભાતીગળ મેળામાં દેવ દિવાળીના દિવસે શુકલતીર્થ ખાતે વિધિ કરવા ગયેલા પિતા-પુત્ર સાથે ત્રણ લોકો ડૂબી…
દિવાળી ગયાને 15 દિવસ થયાં હવે તો રસ્તાની મરામત કરાવો: વિપક્ષ
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેર જિલ્લામાં ચોમાસામાં પડેલાં વરસાદને કારણે મહત્તમ રોડની હાલત બદથી બદતર થઇ ગઇ છે. ત્યારે…
કલેક્ટર કચેરી પાસેથી પસાર થતી વેળાં પગ લાગવા જેવા નજીવા મુદ્દે બે જૂથ બાખડ્યાં
સમીર પટેલ, ભરૂચ ગરનાળા પર યુવાનો મોબાઇલમાં ગેમ રમી રહ્યાં હતાં ત્યારે મામલો ગરમાયો ભરૂચની મામલતદાર કચેરી પાસે ઝૂપડામાં રહેતો…
માંડવા પાસે બે ખાનગી લક્ઝરી બસ ભટકાઈ : કોઇ જાનહાનિ નહીં
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વરના માંડવા પાસે બે ખાનગી લક્ઝરી બસ ભટકાઇ હતી. વડોદરા તરફ જતી લક્ઝરી બસ આગળ ચાલતી બસ…
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર સર્જાયો ત્રિપલ અકસ્માત, અકસ્માતના કચ્છના બે નાં મોત
સમીર પટેલ, ભરૂચ કચ્છથી મુંબઈ જતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ઉપર અકસ્માતમાં માતા અને પુત્રનું કમ કમાટી ભર્યુ મોત નિપજયું હતું..…
સાયકલીસ્ટનું સ્વાગત:વૃક્ષરોપણ, સ્વચ્છ અભિયાન અને ભારત દેશની સંસ્કૃતિ જાગૃત કરવાના સંદેશ આપતા સાયકલીસ્ટનું ભરૂચના સાયકલીસ્ટ દ્વારા સ્વાગત કરાયું
સમીર પટેલ, ભરૂચ ભારત પરિભ્રમણ કરવા સાઇકલ યાત્રા પર નીકળેલા સોમનાથના તાલાલા બોરવાવ (ગીર)ના સાયકલીસ્ટ વૃક્ષરોપણ,સ્વચ્છ અભિયાન અને ભારત દેશની…
બાકી રૂપિયા મુદ્દે તકરાર: ગ્રાહકનો હોટલ સંચાલક પર કુહાડીથી હુમલો
સમીર પટેલ, ભરૂચ ભરૂચના એપીએમસી માર્કેટ પાસે આવેલી એક નોનવેજની દુકાને આવેલાં ગ્રાહક પાસે અગાઉના બાકી રૂપિયા માગ્યાં હતાં. જેના…
ભરૂચ વિધાનસભા મતવિસ્તારના ૭૦ વર્ષ અને તેથી વધુ વયના તમામ લોકો માટે આયુષ્માન વય વંદના કેમ્પનું આયોજન કરાયું
સમીર પટેલ, ભરૂચ * **** *વયવંદના કેમ્પ સાથે મેડીકલ કેમ્પનું પણ આયોજન કરતા નાગરિકોએ નિશૂલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ…
ખાસ ઝુંબેશમાં મતદાર યાદીમાં નામ નોંધણી,નામ કમી અને મતદારયાદીની વિગતોમાં સુધારો કરાવી શકાશે
*મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ-૨૦૨૪* ***** સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની મુલાકાત લેતા રાજ્ય ચૂંટણી વિભાગના…
ભરૂચ: આંબેડકર જયંતિની રજા જાહેર કરવા માંગ, સ્વયમ સૈનિક દળ દ્વારા આવેદનપત્ર પાઠવાયું
સમીર પટેલ, ભરૂચ ભરૂચ સ્વયમ સૈનિક દળ દ્વારા ડો.સાહેબ આંબેડકરની જન્મ જયંતિના રોજ રજા જાહેર કરવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર…










