BHARUCH CITY / TALUKO
-
ગેરકાયદેસર ખનન માફિયાઓ સામે ખારવા અને માછી સમાજે ખોલ્યો મોરચો, ભરૂચ જિલ્લાના સમસ્ત ખારવા સમાજ તેમજ હાંસોટી માછી સમાજે જન આક્રોશ રેલી કાઢી આવેદન પાઠવ્યું..
સમીર પટેલ, ભરૂચ ભરૂચના શુકલતીર્થ ખાતે મેળામાં 15 મી નવેમ્બરના રોજ નર્મદા નદીમાં વેજલપુરના ત્રણ લોકો ડૂબી જતા મોત નિપજ્યા…
-
ભરૂચ: જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટ મ્યુનિ. કમિશનર તરીકે બદલી, જાણો કોણ છે. ભરૂચના નવા કલેક્ટર.!
સમીર પટેલ, ભરૂચ ગુજરાત સરકાર દ્વારા IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારે એક અખબારી યાદી જાહેર કરી છે,…
-
ભરૂચમાં કિન્નર સમાજના અખાડે બહુચર માતાજીના પ્રાગટય દિવસે ભવ્ય આનંદનો ગરબો યોજાયો
સમીર પટેલ, ભરૂચ ભરૂચમાં આવેલા કિન્નર સમાજના અખાડે માગશર બીજના દિવસે બહુચર માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ હતી.જેમાં આસપાસના લોકોએ…
-
ભરૂચના અયોધ્યા નગરના મકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો, ડ્રોવરમાંથી સોના- ચાંદીના દાગીના અને રોકડા મળી કુલ 22.69 લાખની ચોરી કરી
સમીર પટેલ, ભરૂચ ભરૂચની અયોધ્યાનગર સોસાયટીના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં તસ્કરોએ આગળની ગ્રીલનો નકુચો તોડી મકાનમાં…
-
ભરૂચ હાઇ ટેન્શન લાઇનના તાનાશાહી વિરુદ્ધમાં ભરૂચ અને વાગરા તાલુકા ના ખેડૂત સમાજે ભરુચ કલેક્ટર કચેરીએ આપ્યું આવેદનપત્ર
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા 765 કે.વી.ની બે અને 440 કે.વી.ની બે હાઇ ટેન્શન લાઇન ઉભી…
-
ભરૂચ: બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારોનો વિરોધ, ધરણા સહિત રેલી કાઢી કલેકટરને આવેદન પાઠવાયું
સમીર પટેલ, ભરૂચ ભરૂચ હિન્દુ સમાજ દ્વારા આજરોજ શક્તિનાથ મંદિર નજીકના ગ્રાઉન્ડમાં ધરણા પ્રદર્શન યોજી રેલી સ્વરૂપે ભરૂચ કલેકટરને આયોજનપત્ર…
-
ભરૂચના ડો.બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે ભૂલકા મેળો યોજાયો.
સમીર પટેલ, ભરૂચ ભરૂચના ડો.બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું..આ ભૂલકાં…
-
ભરૂચ: સંચાલકોએ એક દિવસની હડતાળ પાડી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું: જેમાં મોટી સંખ્યામાં શાળા સંચાલકો જોડાયા
સમીર પટેલ, ભરૂચ ભરૂચ અને અંકલેશ્વર પ્રી-સ્કૂલના સંચાલકોએ એક દીવસીય હડતાલ રાખી તેમની વિવિધ માંગણીઓ અંગે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી…
-
ભરૂચ જિલ્લામાં નોંધાઈ રહેલા સાયબર ક્રાઇમના કિસ્સાઓને જિલ્લા પોલીસે જિલ્લાવાસીઓને જાગૃત રહી સચેત રહેવા અપીલ કરી
સમીર પટેલ, ભરૂચ ભારત દેશમાં અનેક ઠગ ટોળકીઓ સાયબર છેતરપીંડી દ્વારા લોકોને પોતાના શીકાર બનાવી રહ્યા છે.જેમાં હાલમાં ડિજિટલ અરેસ્ટ…
-
ભરૂચ ખાતે શ્રી સરદાર પટેલ સેવાદળ – SPG ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલની અધ્યક્ષતામાં પાટીદાર સ્નેહમિલન યોજાયું…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૦૨/૧૨/૨૦૨૪ તારીખ ૩૦/૧૧/૨૦૨૪ ને શનિવાર ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે BAPS સ્વામીનારાયણ મંદિર હોલ ઝાડેશ્વર ભરૂચ…









