BHARUCH CITY / TALUKO
ભરૂચમાં ૧૮ વર્ષથી નાના અનાથ બાળકોને આશ્રય આપતી સંસ્થાઓએ ફરજિયાત માન્યતા મેળવવી પડશે
જુવેનાઇલ જસ્ટીસ એકટ મુજબ માન્યતા ન મેળવેલ સંસ્થાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે *** ભરૂચ- બુધવાર- જુવેનાઇલ જસ્ટીસ એકટ –…
અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાંધલની અધ્યક્ષતામાં આયોજન ભવન ખાતે નિર્મળ ગુજરાત ૨.૦ અભિયાનને વધુ અસરકારક બનાવવા એક દિવસીય જિલ્લાકક્ષાની તાલીમ યોજાઈ
ભરૂચ – મંગળવાર – ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪માં શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન સમગ્ર દેશમાં સ્વચ્છતા અને સ્વચ્છતાને પ્રોત્સાહન…
ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ, ભરૂચ (વાસ્મો) ની બેઠક યોજાઈ
બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાએ વિવિધ એજન્ડાઓ અંગે સબંધિત સભ્યશ્રીઓ સાથે ચર્ચા કરી માર્ગદર્શન પૂરું પાડ્યું ભરૂચ- શુક્રવાર – જિલ્લા…
ભરૂચ જિલ્લા ના ત્રાલસા ગામે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા માં વિદેશ થી પધારેલા પ્રોફેસરે સુવીણા ગુરુકુલમ વર્ગોની મુલાકાત લીધી.
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ તા.૦૪/૦૭/૨૦૨૪ જ્યાં શિક્ષણ સાથે સંસ્કારોનું પણ સિંચન કરવામાં આવે છે, તેવા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંચાલિત સુવીણા ગુરુકુલ…
SRF ફાઉન્ડેશન દ્વારા ભરૂચ તાલુકામાં મોડલ આંગણવાડી ટંકારિયા કેન્દ્રનું ઉદ્દઘાટન જિલ્લા ICDS પ્રોગ્રામ ઓફીસર કાશ્મીરા સાવંતના હસ્તે કરવામાં આવ્યુ “
SRF ફાઉન્ડેશન છેલ્લા ઘણાં વર્ષથી ભરૂચ, દહેજ અને નેત્રંગ તાલુકામાં કુલ 89 જેટલી આંગણવાડી કેન્દ્રમાં કામ કરે છે. અને સાથે…
શિક્ષણવિભાગ ગુજરાત સરકારના સચિવ વિનોદરાવના માર્ગદર્શન અને પ્રેરણાથી ભરૂચ જિલ્લા કક્ષાના વિધાસમીક્ષા કેન્દ્ર 2.0 નો શુભારંભ….
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૩૦/૦૭/૨૦૨૪ ભરૂચ : શિક્ષણવિભાગ ગુજરાત સરકારના સચિવ વિનોદરાવના માર્ગદર્શન અને પ્રેરણાથી ભરૂચ જિલ્લા કક્ષાના વિધાસમીક્ષા કેન્દ્ર…
ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષતામાં ભરૂચ તાલુકાની ત્રણ શાળાઓમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો
જિલ્લા કલેકટરશ્રીએ SMCના સભ્યો સાથે બેઠક કરી શાળામાં ઉપલબ્ધ વ્યવસ્થા બાબતે ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનો કર્યા *”** શાળાના વિદ્યાર્થીઓ…
ભરૂચ જિલ્લાની પીસી એન્ડ પીએનડીટી એક્ટ એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ
ભરૂચ – મંગળવાર – PC & PNDT Act – ૧૯૯૪ અંતર્ગત આજરોજ ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીના અધ્યક્ષ શ્રીમતી વાસંતીબેન દિવાનજીના અધ્યક્ષ…
ભરૂચ જિલ્લામાં ચાર તબક્કાઓમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે એક જુન થી ૨૪ જુલાઈ સુધી વિશ્વ વસ્તી દિવસ અન્વયે વિવિધ કાર્યક્રમો યોજાશે.
ભરૂચ- સોમવાર- ભરૂચ જીલ્લામાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી “માતા અને બાળકની સુખાકારી ગર્ભાવસ્થાનો સ્વસ્થ સમય અને અંતર”ની થીમ પર અને…
રાષ્ટ્રીય લોક અદાલત કાર્યક્રમ અન્વયે ભરૂચ જિલ્લાની વિવિધ અદાલતો ધ્વારા એક જ દિવસમાં ૧૩,૫૮૮ કેસોનો નિકાલ કર્યો
રૂા. ૧૩,૯૪,૯૫, ૨૩૯/- સેટલમેન્ટ રકમના વ્યવહારોનો સુખદ નિકાલ કરાયો ભરૂચ – રવિવાર – રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દીલ્હીના…










