BHARUCH CITY / TALUKO
-
MRF કંપનીમાં 50 થી વધુ ટ્રેની કર્મીઓનો હંગામી, કાયમી નોકરીની માંગ સાથે કંપનીના ગેટ ખાતે વિરોધ નોંધાવ્યો..
વાગરા તાલુકાના દહેજમાં આવેલી MRF કંપનીમાં કાયમી ન કરાતા ટ્રેનના કર્મચારીઓનો ફાટક પર હોબાળો થયો હતો. કામદારોએ જ્યાં સુધી તેમની…
-
નબીપુર ખાતે આવેલ સૂફી સંત હઝરત પીર ખોજનદીશા બાવા રહમતુલ્લાહ અલયહે નો સેંડલ શરીફ મનાવવામાં આવ્યો, મોટી સંખ્યામાં દરેક ધર્મના ભાવિકો ઉપસ્થિત રહયા.
ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ હઝરત સૂફી સંત પીરખોજનશા બાવા ની દરગાહ આવેલ છે જેના ઉર્ષ મુબારકના મોકા ઉપર ગઈકાલે…
-
સ્કૂલના કૌભાંડો, ગેરરીતિ ખુલ્લી પડી જતાં ભાજપના નેતાએ સોપારી આપી, સ્કૂલ વાનમાં ડ્રગ્સ મૂકાવી ચાલકને ફસાવ્યો
ભરૂચ નજીક આવેલા રહાડપોર ગામે એક સ્કૂલવાનમાંથી ઝડપાયેલા ડ્રગ્સના કેસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સ્કૂલવાન ચાલક ગામના કૌભાંડો અંગે…
-
જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૧૭/૦૮/૨૦૨૪ ભરૂચ જિલ્લા આયોજન ભવનના સભાખંડમાં આજ રોજ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, ભરૂચના ધારાસભ્ય રમેશ…
-
પોલીસ દ્વારા પત્રકારોની હેરાનગતિ બાબતે ભરૂચ જિલ્લાનાં પત્રકારો દ્વારા જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી ન્યાયની માગ કરી
ભરૂચના લીંબુ છાપરી વિસ્તારમાં દારૂના અડ્ડા પર પોલીસ કર્મીઓ દ્વારા કથિત હપ્તા ઉઘરાણી મામલે 35 થી વધુ વીડિયો વાયરલ થયા…
-
ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને ખોડલધામ સમિતિ, ભરૂચ દ્વારા સમજણની વૃદ્ધિ – સમાજની સમૃદ્ધિ કાર્યક્રમનું સુંદર આયોજન સંપન્ન
ભરૂચઃ- ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને ખોડલધામ સમિતિ, ભરૂચ દ્વારા સમજણની વૃદ્ધિ – સમાજની સમૃદ્ધિ કાર્યક્રમનું પ્રસંગ પાર્ટી પ્લોટ બીએપીએસ સ્વામિનારાયણ…
-
રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકના હોલ ખાતે બેઠક યોજાઈ.
પટેલ બ્રિજેશકુમાર, ભરૂચ તા.૧૭/૦૭/૨૦૨૪ ભરૂચ સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો) અને લઘુ, સુક્ષ્મ અને…
-
ભરૂચ ખાતે પ્રભારી મંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને વર્ષાઋતુ અંગેની પૂર્વ તૈયારીઓ સંદર્ભે સમીક્ષા બેઠક મળી
ભરૂચ- બુધવારઃ- વર્ષાઋતુ અંગેની પૂર્વ તૈયારી સંદર્ભે આજરોજ પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને આયોજન ભવન ભરૂચના સભાખંડમાં સમીક્ષા બેઠક મળી…
-
ભરૂચમાં ૧૮ વર્ષથી નાના અનાથ બાળકોને આશ્રય આપતી સંસ્થાઓએ ફરજિયાત માન્યતા મેળવવી પડશે
જુવેનાઇલ જસ્ટીસ એકટ મુજબ માન્યતા ન મેળવેલ સંસ્થાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે *** ભરૂચ- બુધવાર- જુવેનાઇલ જસ્ટીસ એકટ –…
-
અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાંધલની અધ્યક્ષતામાં આયોજન ભવન ખાતે નિર્મળ ગુજરાત ૨.૦ અભિયાનને વધુ અસરકારક બનાવવા એક દિવસીય જિલ્લાકક્ષાની તાલીમ યોજાઈ
ભરૂચ – મંગળવાર – ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪માં શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન સમગ્ર દેશમાં સ્વચ્છતા અને સ્વચ્છતાને પ્રોત્સાહન…









