BHARUCH CITY / TALUKO
જંબુસરમાં પતિએ પત્નીની હત્યા કરી, બાદમાં ઝેરી દવા ગટગટાવી:સારવારમાં પતિનું પણ મોત, હત્યાનું કારણ જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સામોજ ગામમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અગમ્ય કારણોસર પતિએ પોતાની…
ઝઘડિયા પાસે ટેમ્પો ટ્રાવેલર ખાડીમાં પલટ્યો:નમાઝીઓને લઈ જતી ગાડી પલટતા 15 લોકો ઈજાગ્રસ્ત
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દધેડા ગામ નજીક આજે વહેલી સવારે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. નમાઝ…
અંકલેશ્વર GIDCમાં કેમક્રક્ષ કંપનીમાં ગેસ લીકેજ:સોડિયમ નાઇટ્રેટ ગેસ લીક થતાં અફરાતફરી, વાતાવરણમાં પીળું આવરણ છવાયું, કોઈ જાનહાનિ નહીં
સમીર પટેલ, ભરૂચ ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં વધતા એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) વચ્ચે GIDC વિસ્તારમાં આવેલી કેમક્રક્ષ એન્ટરપ્રાઇઝ કંપનીમાં ગેસ…
અંકલેશ્વરમાં યુવાનની હત્યા:પાનોલી ગુરુવારી માર્કેટ પાસે આલુંજ ગામના યુવાનની હત્યા, નજીવી તકરારમાં જીવ ગયો
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વરના પાનોલીમાં નજીવી તકરારને કારણે એક યુવાનની હત્યા કરવામાં આવી છે. ગુરુવારી માર્કેટ પાસે રેલવે ઓવરબ્રિજના…
ભરૂચ: દારૂ-ડ્રગ્સનું દુષણ ડામવા સરકાર નિષ્ફળ નિવડી હોવાના કોંગ્રેસના આક્ષેપ, SP કચેરીમાં કરાય રજુઆત
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતીએ રાજ્યમાં દારૂબંધી અને નશાખોરીના વધતા પ્રસાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા…
જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ૨૬ નવેમ્બર રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરાઇ.
સમીર પટેલ, ભરૂચ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા નિયામક શ્રી…
ભરૂચમાં રસોઈયાની તેના જ ઘરમાં લૂંટના ઇરાદે હત્યા કરી ફરાર થયેલ કારીગરની પોલીસે કરી ધરપકડ, આરોપીને લોકોએ ચખાડ્યો મેથીપાક
સમીર પટેલ, ભરૂચ ભરૂચના નંદેલાવ રોડની આશીર્વાદ સોસાયટીમાં ઓગસ્ટ 2025માં પ્રકાશ માણી નામના રસોઈયાની લૂંટના ઇરાદે તેના જ ઘરમાં કરપીણ…
ભરૂચ રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ભાજપ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી !
સમીર પટેલ, ભરૂચ આજરોજ રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ભરૂચમાં વિવિધ સંગઠનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી…
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે “સંવિધાન બચાવો દિવસ” તરીકે મનાવાયો
સમીર પટેલ, ભરૂચ આજરોજ રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ભરૂચમાં વિવિધ સંગઠનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ…
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડીંગ પરથી નીચે પટકાતા કામદારનું મોત, પોલીસે તપાસ શરૂ કરી
સમીર પટેલ, ભરૂચ ઝાડેશ્વર વિસ્તારમાં બિલ્ડિંગના ઉપરના માળે કામ કરી રહેલા શ્રમિકનો પગ લપસતા નીચે પટકાયો હતો જેમાં તેને ગંભીર…










