BHARUCH CITY / TALUKO
ભરૂચ: નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી ગાંડીતૂર, ગોલ્ડન બ્રિજ ખાતે જળસપાટી ૨૫ ફૂટે પહોંચી, તંત્ર દ્વારા પૂરની સ્થિતિનું મોનિટરિંગ.
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લામાં સતત બે દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદ અને સરદાર સરોવર ડેમમાંથી ચાર લાખ ક્યુસેકથી…
ભરૂચ: જનરક્ષક પ્રોજેક્ટનો પ્રારંભ, 30થી વધુ ગાડીઓ તાત્કાલિક સેવા માટે કાર્યરત
સમીર પટેલ, ભરૂચ નાગરિકોને ઝડપી અને અસરકારક તાત્કાલિક સેવા મળી રહે તે હેતુસર રાજ્યભરમાં જનરક્ષક પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો…
ઇસ્લામના છેલ્લા પયગમ્બર ના જન્મદિવસ ને ઉજવવા નબીપુર ગામ ઝગમગી ઉઠ્યું, આ દિવસને ઇદેમિલાદ ના નામથી ઉજવાય છે.
સમીર પટેલ, ભરૂચ ઇસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર મહમમદ સાહેબનો જન્મ મુસલમાની મહિનો રબીઉલ અવવલ ની 12 મી તારીખે થયો હતો…
પ્રાથમિક શાળા સાહોલમાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો
સમીર પટેલ, ભરૂચ પ્રાથમિક શાળા સાહોલમાં હાંસોટના ડો. કોમલ પટેલ મેડિકલ ઓફિસર તેમજ ડો. સિદ્ધરાજ ખેર મેડિકલ ઓફિસર રાષ્ટ્રીય બાલ…
એશિયન પેઇન્ટ કંપનીમાં છેતરપિંડી:ટરપેન્ટાઇન ઓઇલની ચોરીમાં 2 સિક્યુરિટી ગાર્ડ સહિત 4 આરોપી ઝડપાયા
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી એશિયન પેઇન્ટ્સ કંપનીમાં રૂ. 92 હજારની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. કંપનીએ મુંબઈની…
ભરૂચ: દુધધારા ડેરી ચૂંટણી, ભાજપના આંતરિક યુદ્ધનો આયનો, મેન્ડેટની અવગણના કરી અરુણસિંહ રણાની પેનલ મેદાનમાં!
સમીર પટેલ, ભરૂચ ભરૂચ અને નર્મદા જિલ્લાની શ્વેત ક્રાંતિના પ્રતીક સમાન દુધધારા ડેરીની ચૂંટણી હવે સહકારી ક્ષેત્રની ચૂંટણી ઓછી…
ભરૂચ એસ.ઓ.જી. એ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત અંકલેશ્વરના ભડકોદ્રા ગામે 7.75 લાખનો ગાંજાનો જથ્થો પકડ્યો.
સમીર પટેલ, ભરૂચ ભરૂચ એસ.ઓ.જી. એ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત અંકલેશ્વરના ભડકોદ્રા ગામની અયોધ્યા નગર-1 સોસાયટીમાં થ્રિ…
વાગરા ગ્રામસભામાં લોકોનો આક્રોશ, ભ્રષ્ટાચાર અને બેદરકારીના આક્ષેપોથી ગરમાવો, તંત્રની નિષ્ક્રિયતા અને ભ્રષ્ટાચારની પોલ ખૂલી
સમીર પટેલ, ભરૂચ વાગરા ગ્રામ પંચાયત દ્વારા પ્રમુખ દક્ષાબેનના અધ્યક્ષસ્થાને યોજાયેલી ગ્રામસભા કોઈ સામાન્ય સભા ન હોતી. પરંતુ તંત્રની…
ભરૂચ AHTUની માનવીયતા, અમદાવાદથી ગુમ થયેલા બાળકને શોધી બાપુનગર પોલીસને સોંપ્યો.
સમીર પટેલ, ભરૂચ ભરૂચ પોલીસની એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ એક અત્યંત સરાહનીય કામગીરી કરી છે. અંકલેશ્વર રેલવે સ્ટેશન…
અંકલેશ્વર: નર્મદા મૈયા બ્રિજ નીચે નદીના કીચડમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસનો ધમધમાટ
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ નીચે નદીના કિચડમાંથી નવજાત શીશુનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ…










