BHARUCH CITY / TALUKO
-
ભરુચ મનરેગા કોભાંડ:સાંસદ મનસુખ વસાવાએ કહ્યું- ‘નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે, જવાબદારી ગાંધીનગર સુધીના અધિકારીઓની’
સમીર પટેલ, ભરૂચ ભરૂચમાં બહાર આવેલ ચકચારી મનરેગા કૌભાડ અંગે સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે મનસુખ વસાવાએ જણાવ્યું…
-
ભરૂચ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી:ખેતરમાંથી 3.12 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એક આરોપી ધરપકડ, બે ફરાર
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશન વિરોધી કાર્યવાહી દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. પોલીસ અધિક્ષક મયુર ચાવડાના…
-
ભરૂચમાં દબાણ હટાવ ઝુંબેશ: કોલેજ રોડથી એબીસી સર્કલ સુધી 22 મીટરની મર્યાદામાં દબાણો દૂર કરાયા
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેરમાં આર.એમ.બી. વિભાગે કોલેજ રોડથી એબીસી સર્કલ સુધીના માર્ગ પર દબાણ હટાવવાની મોટી કાર્યવાહી શરૂ કરી…
-
ભરૂચ જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવતા સહાયક માહિતી નિયામક અને ઇનચાર્જ નાયબ માહિતી નિયામકશ્રી એસ.આર.પટેલ વય નિવૃત્ત થતા ભાવભેર વિદાય આપવામાં આવી
——– સમીર પટેલ, ભરૂચ વય નિવૃત્તિ પામેલા શ્રી એસ.આર.પટેલે માહિતી પરિવારના સ્ટાફ સાથેના પોતાના ૩૯ વર્ષના કાર્યકાળ દરમિયાનના યાદગાર ક્ષણો-અનુભવો…
-
દહેજ અદાણી પોર્ટ પર અકસ્માત:કેપ્સુલ લઈ જતી ટ્રકની ચેઇન તૂટતાં માર્ગ પર પડ્યું, બે કલાક સુધી ટ્રાફિક જામ
સમીર પટેલ, ભરૂચ દહેજના અદાણી પોર્ટથી કેપ્સુલ લઈને જતી ટ્રકનો અકસ્માત સર્જાયો છે. ટ્રકની ચેઇન અચાનક તૂટી જતાં કેપ્સુલ દીપક…
-
બકરી ઈદ પહેલા ભરૂચમાં શાંતિ સમિતિની બેઠક:હિન્દુ-મુસ્લિમ આગેવાનોની હાજરીમાં સૌહાર્દપૂર્ણ ઉજવણી માટે ચર્ચા
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેર અને જિલ્લામાં 7મી જૂને મનાવવામાં આવનાર બકરી ઈદના તહેવારને લઈને એ-ડિવિઝન પોલીસ મથકે મહત્વપૂર્ણ બેઠક…
-
નાયબ કલેક્ટરશ્રી સ્ટેમ્પ ડ્યુટીની ઉપસ્થિતિમાં જે.પી. કોલેજ ભરૂચ ખાતે નાગરિક સંરક્ષણની તાલીમ યોજાઈ
નાયબ કલેક્ટરશ્રી સ્ટેમ્પ ડ્યુટીની ઉપસ્થિતિમાં જે.પી. કોલેજ ભરૂચ ખાતે નાગરિક સંરક્ષણની તાલીમ યોજાઈ સ્વરક્ષણ થી સમાજ રક્ષણ અને દેશના રક્ષણ…
-
અંકલેશ્વર હાઈવે પરની 7.78 લાખની ચોરીનો કેસ:કિમના જાવેદ વ્હોરાની ધરપકડ, અગાઉ 4 આરોપી પકડાયા હતા
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર તાલુકા પોલીસે નેશનલ હાઈવે 48 પર થયેલી 7.78 લાખની ચોરીના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી…
-
વાગરા: નેરોલેક કંપનીએ પ્લાસ્ટિક પોલ્યુશન દૂર કરવા ઝુંબેશ ચલાવી, કામદારોમાં પ્લાસ્ટિકનો કચરો ગમે ત્યાં નહિ નાંખવાના શપથ લેવડાવ્યા
સમીર પટેલ, ભરૂચ અરગામા સ્થિત નેરોલેક કંપની દ્વારા પ્લાસ્ટિકના કચરા અંગેની મુહિમ ચલાવવામાં હતી.કામદારોમાં જાગૃતિ લાવવા સાથે પ્લાસ્ટિક ગમે ત્યાં…
-
ભરૂચના 3 તાલુકાના 67 ગામોમાં 430 કામોમાં ₹7.49 કરોડનું મનરેગા કાંડ, વેરાવળની બે એજન્સી સામે ગુનો
સમીર પટેલ, ભરૂચ માનવશ્રમનો ઉપયોગ નહિ કરી બેરોજગારોની રોજગારી છીનવાઈ, મુરલીધર અને જલારામ એન્ટરપ્રાઇઝના માલિકો પિયુષ નુકાણી તેમજ જોધા સભાડે…









