BHARUCH CITY / TALUKO
-
વાગરા: જવેલર્સની દુકાનમાં લૂંટ કરનાર આરોપી ગણતરીના સમયમાંજ પોલીસના સકંજામાં, ઓનલાઈન ગેમમાં રૂપિયા હાર્યો હોવાથી લૂંટનો પ્લાન રચ્યો..
સમીર પટેલ, ભરૂચ ગુનેગારને ઝડપી પાડવા વાગરા પોલીસે રાત દિવસ એક કરી નાંખ્યા.. વાગરા પોલીસને સોનાની લૂંટમાં મોટી સફળતા…
-
ભરૂચ મામલતદાર કચેરી સામેથી દબાણ હટાવાયા:50થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા, આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેરના કણબી વગા વિસ્તારમાં આવેલી મામલતદાર કચેરીની સામેના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. મામલતદાર માધવી…
-
ભરૂચમાં ચેઇન સ્નેચિંગનો ભેદ ઉકેલાયો:બે મહિલાઓની ધરપકડ, ત્રણ આરોપી ફરાર; 1.83 લાખનો મુદ્દામાલ જપ્ત
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર 19મી મેના રોજ બનેલી ચેઇન સ્નેચિંગની ઘટનામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં…
-
સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર:ભરૂચનું માતરિયા તળાવ વેકેશનમાં પિકનિક સ્પોટ બન્યું, રોજના 3 હજારથી વધુની હાજરી
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શકિતનાથ શ્રવણ ચોકડી માર્ગની મધ્યમાં આવેલ માતરિયા તળાવ વેકેશનમાં સહેલાણીઓ થી ઉભરાઈ રહ્યું છે.વિશાળ તળાવની ફરતે…
-
અંકલેશ્વર-હાંસોટમાં મેઘમહેર:વહેલી સવારે વીજળીના કડાકા સાથે વરસાદ, ખેડૂતોમાં ચિંતા; બે કલાકમાં અંકલેશ્વરમાં 2, હાંસોટમાં એક ઇંચ વરસાદ નોંધાયો
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં નૈઋત્ય ચોમાસાની શરૂઆત પહેલાં જ વરસાદી માહોલ સર્જાયો છે. વહેલી સવારથી કાળા ડિબાંગ…
-
સ્માર્ટ મીટર વિવાદ:અંકલેશ્વરમાં સામાન્ય પરિવારને DGVCLનું 6.29 લાખનું વીજબિલ, સિસ્ટમની ભૂલ હોવાનો દાવો
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર શહેરમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહેતા…
-
જિલ્લાના પદાધિકારીઓ અને જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારશ્રીમાં ખાસ દરખાસ્ત કરાતા સરકારશ્રીનો ત્વરિત નિર્ણય
સમીર પટેલ, ભરૂચ નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત ૧૮૪.૫૮ લાખના ખર્ચથી ૧.૪૬૨ કીમી સેફ્ટી ગ્રિલ બનાવવા માટેની…
-
જુગારધામ પર પોલીસનો દરોડો:ભરૂચમાં સ્મશાન નજીક બાવળીની ઝાડીમાંથી 5 શખ્સો ઝડપાયા, ₹46 હજારનો મુદ્દામાલ જપ્ત
સમીર પટેલ, ભરૂચ ભરૂચ એ ડિવિઝન પોલીસે દાંડિયા બજાર સ્મશાન નજીક નદી કિનારે બાવળીની ઝાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો…
-
₹430 કરોડનો નર્મદા મૈયા બ્રિજ ‘સુસાઇડ પોઈન્ટ’!:હવે ભરૂચવાસીઓની આત્મહત્યા રોકવા બ્રિજ પર જાળી લગાવવા અને પોલીસ બંદોબસ્તની માગ, અત્યાર સુધી 40 લોકોનો આપઘાત
ભરૂચ અને અંકલેશ્વર શહેરને જોડતો નર્મદા મૈયા બ્રિજ સુસાઈડ બ્રિજ બન્યો હોય તેમ હાલમાં લાગી રહ્યું છે. શહેરના જાગૃત નાગરિકો…
-
ભરૂચમાં રેતી ખનનથી થયેલા 3 મોતનો મામલો:અધૂરા SIT રિપોર્ટ સામે ખારવા સમાજનો વિરોધ, પરિવારજનોની વળતરની માગ
સમીર પટેલ, ભરૂચ ભરૂચના શુકલતીર્થમાં ગેરકાયદે રેતી ખનનના કારણે થયેલા ત્રણ લોકોના મોત મામલે સમસ્ત ખારવા હંસોટી માછી-સમાજે જિલ્લા કલેક્ટરને…








