CHHOTA UDAIPUR CITY / TALUKO
-
ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પેગંબર સાહેબ ની શાન માં લાગણીઓ દુભાઈ તેવી ટીપણી ને લઈ બોડેલી તાલુકા ના તમામ મુસ્લિમો દ્વારા નાયબ કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
મુસ્લિમ ધર્મ સમાજ ની ધાર્મિક લાગણી ને ઠેસ પહોંચે અને બે સમાજ વચ્ચે વેર ઝેર નો માહોલ ઉભો કરી કૌમી…
-
છોટાઉદેપુર થી આદ્યશક્તિ પદયાત્રા સંઘ અંબાજી જવા રવાના થયો શ્રદ્ધાળુઓ પગપાળા અંબા ના દર્શનાર્થે છે રવાના થયા…
છોટાઉદેપુર નવાપુરા ગોલવાડામાંથી આજરોજ માં આદ્યશક્તિ ના દર્શન અર્થે છોટાઉદેપુરના માઈ ભક્તો માતાજી ના રથ સાથે પગપાળા અંબાજી જવા રવાના…
-
નસવાડી તાલુકામાં પેમીના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી પરિણીતાએ આપઘાત કર્યો…
મળતી માહિતી મુજબ નસવાડી તાલુકાના નિશાનાગામે રહેતા આદિવાસી પરિવારની યુવતીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ચક્ચાર મચી જવા પામી…
-
પાવી જેતપુર એ પી એમ સી ખાતે નગર જનો ભેગા મળી ભારજ બ્રિજ ને લઈ સાંસદ ને કરી ઉગ્ર રજૂઆત…
છોટાઉદેપુર જિલ્લા નો જીવા દોરી સમાન ભારજ નદી નો બ્રિજ હાલ માં ટુટી ગયો હોય તો હવે શું એમ જિલ્લા…
-
બોડેલીમાં તસ્કરો ફરી સક્રિય બોડેલી સુખી હોસ્પિટલ નજીક આવેલ મોર્ડન મોબાઇલના શટર તોડી બે લાખના મોબાઇલ તફડાવતા તસ્કરો…
બોડેલી સુખી હોસ્પિટલ નજીક મોબાઈલ શોપ નો ધંધો કરતા ખત્રી સત્તાર લાલાની દુકાને એ રાત્રે દુકાનનું શટર કાપી તસ્કરો ત્રાટક્યા…
-
શિહોદ ચોકડી પાસે ભારજ નદી પરના બ્રિજની મુલાકાત લેતા પ્રભારી મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર.
ભારે વરસાદના પગલે જિલ્લાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા પધારેલા પ્રભારી મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.…
-
છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના પગલે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા પ્રભારી મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર.
વરસાદના કારણે જિલ્લામાં થયેલા નુકસાનની જાણકારી મેળવીને અધિકારીઓને જરૂરી સૂચનો કરતા પ્રભારી મંત્રીશ્રી છોટાઉદેપુર ખાતે પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને…
-
બોડેલી પોલીસ દ્વારા જુગારનો ગણનાપાત્ર કેશ સોધી કુલ કિંમત રૂપીયા ૧,૨૭,૫૦૦/-નો મુદામાલ જપ્ત કર્યો.
એસ.આર ગામીત સર્કલ ઇન્સપેકટરશ્રી બોડેલી સર્કલ બોડેલી નાઓના માર્ગ દર્શનથી. જે.વી પગી પોલીસ સબ ઇન્સપેકટર બોડેલી નાઓના અંગત બાતમી મળતા…
-
અમન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કલારાણી ખાતે વિધવા બહેનોને સાડી તેમજ ડ્રાયફ્રૂટનું વિતરણ કરાયું.
પાવીજેતપુર તાલુકાના નાના ધરોલીયાની અમન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કલારાણી ખાતે વિધવા બહેનોને સાડી તેમજ ડ્રાયફ્રૂટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.…
-
બોડેલી જે.સી.ટી ગ્રુપ દ્રારા સંચાલીત માય શાનેન્ સ્કૂલમાં જન્માષ્ટમી તહેવારની ઉજવણી કરાઈ.
જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ આ દિવસે રાતે ૧૨ વાગે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. “નંદ ઘેર આનંદ ભયો,…









