CHOTILA
-
થાનગઢનાં અમરાપર ગામે મધ્યાહન ભોજનમાં ગેરરીતિઓ કરતા સંચાલક અને રસોઈયા સસ્પેન્ડ
તા.26/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર બાળકોના કોળિયા છીનવતા તત્વો સામે ચોટીલા નાયબ કલેકટરની લાલ આંખ, સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા સબ ડિવિઝન હેઠળના…
-
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ત્રણ ગામોમાં તલાટીના દફતર તપાસણી કરાઈ હતી
તા.25/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણે ચોટીલા તાલુકાના વડાલી, ડાકવડલા અને કુંભારા ગામની મુલાકાત લઇ તલાટી…
-
ચોટીલા પ્રાંત અધિકારીની કચેરી ખાતે ભીમગઢના ખેડૂત દ્વારા પ્રાકૃતિક શાકભાજીનો સ્ટોલ શરૂ કર્યો.
તા.24/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે ચોટીલા વહીવટી તંત્ર દ્વારા એક પ્રેરણાદાયી…
-
ચોટીલા તાલુકાનાં સાંગાણી ગામના યુવાનની સાબરકાંઠાની પ્રાથમિક શાળાથી શરૂ થયેલી સંઘર્ષમય સફર
તા.16/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર શારીરિક મર્યાદાઓને બાજુ પર મૂકી NET અને GPSC જેવી કઠિન પરીક્ષાઓમાં મેળવેલી ઝળહળતી સફળતા “મંઝિલ ઉન્હીં…
-
ચોટીલા મુળી તાલુકાના ચાર અરજદારોને ખેડુત ખાતેદાર પ્રમાણપત્રો એનાયત કરાયા
તા.11/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
-
ચોટીલા પાસે અકસ્માતમાં મૃત્યુ પામનાર રાવળદેવ યુવાનનાં મોતની તપાસ મામલે સરકારને રજુઆત કરાઈ
તા.06/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના જલારામ મંદિર પાસે ગત 19 ડિસેમ્બરે રાત્રિના સમયે એક અકસ્માત સર્જાયો હતો જેમાં…
-
ચોટીલાના રાજવી પરીવારના આંગણે શાહી લગ્ન યોજાયા હતા
તા.25/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પરમપરાગત રજવાડી પોશાકમાં સજ્જ થઈ વરરાજાનું ફુલેકુ ચોટીલા નગરમાં ફર્યું, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના રાજવી પરીવારના દાદાબાપુ…
-
ચોટીલામાં જામીન ભંગ કરવા બદલ ભરૂચ પોલીસ કર્મચારીને લીંબડી જેલમાં ધકેલાયા
તા.22/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલામાં જામીન ભંગ કરવા બદલ ભરુચ પોલીસ કર્મચારી વિજય ચાવડાને લીંબડી સબ જેલમાં મોકલી…
-
ચોટીલા ડિમોલેશની કાર્યવાહી સામે હાઇકોર્ટના દ્વાર ખખડાવનાર દબાણ કર્તાઓને હાઇકોર્ટે 39 દબાણ કર્તાઓની 17 પિટિશન ફગાવી
તા.21/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચામુંડા માતાજીના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે વહીવટી તંત્ર…
-
ચોટીલા પંથકમાં પોલીસ અને PGVCLનો સપાટો બોલાવ્યો, 1.30 કરોડથી વધુનો વીજ દંડ અને વાહનો ડિટેઈન કર્યા.
તા.20/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં અસામાજિક તત્વો અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ વિરૂધ્ધ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂએ લાલ આંખ કરી…









