CHOTILA
-
ચોટીલા અને થાનગઢ તાલુકાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી
તા.09/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વાહન પાર્કિંગ બસની સગવડ અને સ્મશાન દબાણ સહિતના જનપ્રશ્નોની ચર્ચા, સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેક્ટર ચોટીલા…
-
ચોટીલા SDM એ હંગામી ફટાકડાના વેચાણ સ્ટોરેજ માટે બેઠક યોજી વેપારીઓને કડક નિયમોનું પાલન કરવા તાકીદ
તા.08/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેકટર એચ. ટી. મકવાણાના અઘ્યક્ષ સ્થાને ચોટીલા સબ ડીવીઝન હેઠળના ચોટીલા, મુળી,…
-
ચોટીલા તાલુકાના 40 ગામો માટે રાહતરૂપ નિર્ણય, નાની મોલડીના બદલે આણંદપુર ખાતે નવું પોલીસ સ્ટેશન મંજૂર
તા.08/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ૫૦ થી ૬૦ કિ.મી. લાંબા અંતરે જવાનો પ્રશ્ન ઉકેલાયો હજારો ગ્રામજનોને પોલીસ સ્ટેશનની કામગીરી માટે લાંબો…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ રોડનું કામ ગુણવત્તા યુક્ત ન થતાં બેદરકારી દાખવવા બદલ નોટીસ ફટકારી
તા.04/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ ગત તા.૧૧/૦૯/૨૦૨૫ ના રોજ ચોટીલા શહેરમાં આવેલ મનહરપાનથી લઇને…
-
ચોટીલા ડુંગર તળેટી ખાતે નવરાત્રિ શક્તિ પર્વની ભવ્ય ઉજવણી કરાઈ
તા.04/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કલાકાર આનલ વસાવડા અને દેવર્ષિ સોનેજી દ્વારા રજુ થયેલા ગરબાઓના તાલે ખેલૈયાઓ મન મુકીને ઝૂમી ઉઠ્યા,…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ ગેરકાયદે ગેસ રિફિલિંગ કરનાર બે એજન્સીના સંચાલકો સામે ગુનો દાખલ
તા.30/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેકટર ચોટીલા એચ.ટી. મકવાણાની આગેવાની હેઠળ તા. ૧૯/૦૯/૨૦૨૫ ના રોજ ચોટીલા શહેરમાં…
-
અમદાવાદ રાજકોટ રોડ ઉપર આવેલ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા ઉપર વાહન ચાલકો સામે દાદાગીરીની ઘટના સામે આવી….
તા.28/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વાહન ચાલકો પાસેથી રોકડા રૂપિયા માટે આગ્રહ – ગગજીભાઈ ડાયાભાઇ સોલંકી, ફાસ્ટટેગ નહીં ચાલે રોકડા જ…
-
સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા હાઇવે પરથી જોલી એન્જોય હોટલ નજીકથી વિદેશી દારૂના ટ્રક સાથે 1 ઈસમને ઝડપી લીધો
તા.23/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિદેશી દારૂની બોટલો નંગ 1440 કિ.રૂ.3,71,520 તથા એક ટ્રક રૂ.10,00,000 તથા મોબાઇલ રૂ.5000 એમ કુલ મળીને…
-
ચોટીલા તાલુકાના ધારૈઇ, ભેટસુડા, આણંદપુર(ભા) ગામોમાં કચરા કલેક્શન માટે ઈ-રીક્ષાનો પ્રારંભ
તા.23/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ઘન કચરાના ડોર-ટુ-ડોર કલેક્શનથી ગામની સ્વચ્છતા જળવાશે, ગ્રામજનોનું સ્વાસ્થ્ય સુધરશે કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશનને વેગ…
-
ચોટીલાના લાખચોકિયા ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો – ૩૦૦ થી વધુ ખેડૂતોએ લીધો લાભ
તા.19/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના નેજા હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના લાખચોકિયા ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું…