CHOTILA
-
ચોટીલા ખાતે આવેલ ઝીંઝુડા હિલ રીપીટર સ્ટેશન ખાતે અંતગર્ત વૃક્ષારોપણ અને ગેસ્ટ હાઉસનું ઉદઘાટન કર્યું હતું.
તા.13/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવેલા ઝીંઝુડા હિલ રીપીટર સ્ટેશન પર પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જવાબદારીનું એક ઉત્કૃષ્ટ…
-
થાનગઢ ચોટીલાના નવાસુરજ દેવળ મંદિરનો પાંચ કી.મી. રસ્તો બનાવવા માટે મુર્હુત નિકળશે?
તા.13/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ચોટીલાના રસ્તાથી અંદર પાંચ કી.મી.નો નવાસુરજદેવળ મંદિરનો રસ્તો ઘણા સમયથી નવો બનેલ નથી હાલ…
-
ચોટીલા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિ બેઠક યોજાઇ હતી
તા.08/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પીવાના પાણી, પીજીવીસીએલ લાઇટ, સુરેઇ કેમીકલ ફેકટરી સહિતના પ્રશ્નોના નિરાકરણ અંગે ચર્ચા સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેક્ટર…
-
ચોટીલા તાલુકા પંચાયતમાં પ્રાંત અધિકારીની સરપ્રાઇઝ વિઝિટથી મોડા આવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો
તા.02/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેકટર એચ. ટી. મકવાણા દ્વારા ગઇ કાલે 10/35 કલાકે તાલુકા પંચાયત કચેરી…
-
ચોટીલા ડુંગર ખાતે મંદિર પરિસરમાં યોગ નિદર્શન
તા.20/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા યોગ બોર્ડ, જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી તેમજ તાલુકા વહીવટી તંત્ર ચોટીલાના સંયુક્ત ઉપક્રમે…
-
ચોટીલાના નાના કાંધાસર ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ
તા.17/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાના કાંધાસરના સંયુક્ત ઉપક્રમે નેશનલ મિશન ઓન નેચરલ…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ સાથળીમા આપેલી જમીન પરનું દબાણ ખુલ્લું કરાવીને લાભાર્થીને કબ્જો અપાવ્યો.
તા.24/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલાના પરબડી ગામે ઘણા સમયથી સાથણીની જમીન ફાળવણીના મુદ્દે ખેડૂતોની કામગીરી ઊભી રહેતી હતી તેમાં…
-
આજે ચોટીલા ખાતે રૂ. ૨.૨૧ કરોડના ખર્ચે તૈયાર થયેલા નવિન એસ.ટી.બસ સ્ટેન્ડનો લોકાર્પણ સમારોહ યોજાશે.
તા.15/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વેઇટિંગ રૂમ, કંટ્રોલ રૂમ, વોટર રૂમ, પાર્સલ રૂમ, સ્ટોલ, શૌચાલય, વિકલાંગ વ્યક્તિઓ માટે સ્પેશિયલ પ્રકારના શૌચાલય તથા…
-
ચોટીલા ચૈત્રી પૂનમે 4 લાખથી વધુ દર્શને જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પો ધમધમી ઉઠયા
તા.11/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધોમધકતા તાપ વચ્ચે પણ ચોટીલા પદયાત્રાએ જતાં યાત્રીકોનો જુસ્સો અકબંધ ગુજરાત ભરમાંથી ચૈત્રી પૂનમે પગપાળા ચાલીને માં…
-
થાન ચોટીલા વચ્ચે પુલની સંરક્ષણ દિવાલ તૂટતા અકસ્માતનો ભય
તા.10/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ ચોટીલા રોડ પર પુલની દીવાલ તૂટી ગઇ છે ત્યારે આ રોડ પર ધાર્મિક સ્થાન…









