CHOTILA
-
ચોટીલા પોલીસ 31 ડિસેમ્બર પહેલાં વાહન ચેકીંગ દરમ્યાન વિદેશી દારૂની 59712 બોટલો સહિત 64 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.
તા.28/12/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિદેશી દારૂની બોટલો નંગ 59712 કિ.રૂ.59,71,200 તથા ટ્રક તથા મોબાઇલ મળી કુલ રૂ.64,73,470 ના મુદ્દામાલ કબજે એક…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે ઉજવાયો વિશ્વ ધ્યાન દિવસ
તા.22/12/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ભારતીય યોગ અને ધ્યાન માનવજાત માટે આશાની એક નવી દિશા, સમગ્ર વિશ્વ અને ભારતભરમાં સૌપ્રથમવાર ધ્યાન…
-
સુરેન્દ્રનગરમાં ડેમ સેફટી રીવ્યુ પેનલ, ગાંધીનગરની ટીમ દ્વારા નાની મોલડી ગામે આવેલ નાની સિંચાઈ યોજનાની મુલાકાત
તા.01/12/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ડેમને નવપલ્લવીત કરવા માટેના પ્રયાસનાં ભાગરૂપે ૧૨૨ વર્ષથી પણ વધુ જૂની આ યોજનાના ડેમના પાળા અને…
-
સુરેન્દ્રનગર SOG પોલીસે ચોટીલાના જાની વડલા ગામથી લીલા ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો
તા.13/11/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગાંજાના છોડ નંગ 30 જેનો કુલ વજન 36,300 ગ્રામ જેની કિ.રૂ.3,63,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરેન્દ્રનગર…
-
ચોટીલા તાલુકાના રેશમીયા ગામે આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં અરજદારોના જુદાજુદા ૧૮૬૦ જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ
તા.17/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં રેશમીયા ગામે દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ રેશમીયા પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો…
-
સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલામાં ચામુંડા માતાજીના સાનિધ્યમાં શક્તિ પર્વ ૨૦૨૪ની ભાવભેર ઉજવણી
તા.10/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કલાકાર દેવ ભટ્ટ દ્વારા રજુ થયેલા માં નવદુર્ગાના ગરબાઓના તાલે ખેલૈયાઓ મન મુકીને ઝૂમી ઉઠ્યા. ધારાસભ્ય…
-
ચોટીલા પંથકમાં દિવસ રાત દરમ્યાન થતી ચોરીઓ અટકાવવા ચોટીલા પોલીસ સ્ટેશનની નમ્ર અપીલ
તા.03/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ચોટીલા શહેર તેમજ ચોટીલા ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને દિવસ તથા રાત્રી દરમ્યાન થતી ચોરીઓ અટકાવવા નીચે મુજબના…
-
સુરેન્દ્રનગરમાં કૉંગ્રેસની ન્યાયયાત્રા પર ગુનો દાખલ કરવામાં આવ્યો.
ન્યાય યાત્રા દરમિયાન શાળાના બાળકોએ વીર સાવરકરના ટીશર્ટ ઉતરાવું કૉંગ્રેસને મોંઘુ પડ્યું. લાલજી દેસાઈ ઋત્વિક મકવાણા સહિતના નેતાઓ સામે કરાયો…
-
ચોટીલાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વરસાદી વાતાવરણમાં વાયરલ રોગચાળો ફેલાતાં દર્દીઓનો ધસારો
તા.03/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકામાં વરસાદ ઓછો વરસ્યો હોવા છતાં વરસાદી વાતાવરણ રહેતા રોગચાળો ફેલાયો જોવા મળે છે…
-
ચોટીલામાં ઝાલાવાડના રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના તેજસ્વીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.
તા.29/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રાજગોર (કાઠી) જ્ઞાતિ સેવા ટ્રસ્ટ-લીંબડી દ્વારા આઠમો સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત…









