GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર તાલુકા માં રાષ્ટ્રીય કૃમિ દિવસ ની ઉજવણી કરાઈ

વિજાપુર તાલુકા માં રાષ્ટ્રીય કૃમિ દિવસ ની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચારસૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર આરોગ્ય વિભાગ તાલુકા હેલ્થ કચેરી દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડો ચેતન પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ તાલુકા ની આંગણવાડી.પ્રાથમિક શાળા અને હાઇસ્કુલ માં ભણતા તમામ બાળકો ને તારીખ 14 સપ્ટેમ્બર 2023 ના રોજ રાષ્ટ્રીય કૃમિ દિવસ અંતર્ગત કૃમિ નાશક દવાનો ડોઝ આપવામાં આવ્યો.હતો જેમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશભાઈ ચૌહાણ દ્વારા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં ગોવિંદપુરા પ્રાથમિક શાળા અને ખણુસા પ્રાથમિક શાળા ની મુલાકાત લઈ કામગીરી નું સુપર વિઝન કરવામાં આવ્યું હતું તેમજ બાળકો ને કૃમિ નો રોગ દૂષિત હાથ વડે જમવાથી તેમજ પગરખાં ન પહેરવાથી કૃમિ ના જતું ઓ શરીર મારફતે પેટમાં દાખલ થાય છે અને આ કૃમિ ના જતું ઓ પેટમાં વિકાસ પામે છે જેના કારણે શરીર માં લોહી માં હિમોગ્લોબીન નું પ્રમાણ ધટી જાય છે .અને પાંડુરોગ થાય છે..આ માટે વ્યક્તિગત સ્વચ્છતા.જાળવવી તેમજ દરરોજ સ્નાન કરવું પગરખાં પહેરવા નખ કાપવા માથા વાળ ની સફાઈ રાખવી જેવી બાબતો ની કાળજી રાખવી આ બાબત ની સમજ આપવામાં આવી આ પ્રસંગે ગોવિંદપુરા સબ સેન્ટર આરોગ્ય સ્ટાફ તેમજ ખણુસા ગામે ખણુસા સબ સેન્ટર નો સ્ટાફ હાજર રહ્યો તાલુકા આવેલી તમામ પ્રાથમિક શાળા આંગણવાડી અને હાઇસ્કુલો આ કાર્યક્રમ યોજાયો હતો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!