DHRANGADHRA
-
GTU કોન્વોકેશનમાં ધ્રાંગધ્રાના કર્મવીરસિંહ જાડેજાને કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ગોલ્ડ મેડલ
તા.22/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના પ્રતિભાશાળી યુવાન કર્મવીરસિંહ જાડેજાએ ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (GTU) અંતર્ગત કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિગ્રી (2021–25…
-
સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ ખાતે રૂ.16 કરોડનાં ખર્ચે પોલીસ આવાસનુ ખાતમુહૂર્ત
તા.22/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલના વરદહસ્તે નવા પોલીસ આવાસોનુ ભૂમિપૂજન કરાયું, પોલીસ જવાનોના કલ્યાણ અને સુરક્ષા માટે…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં 150 થી વધુ CSC સેન્ટરોના આઈડી બ્લોક થયાં, ડિજિટલ સેવાઓમાં શિસ્ત લાવવા તંત્રની કડક કાર્યવાહી હાથ ધરી
તા.20/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં કોમન સર્વિસ સેન્ટર વ્યવસ્થામાં નિયમ પાલન સુનિશ્ચિત કરવા તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે…
-
ધ્રાંગધ્રા તપોવન વિદ્યાલય દ્વારા થનગનાટ કાર્યક્રમ થકી સ્કૂલના 20 વર્ષની ઉજવણી
તા.03/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર સ્થિત તપોવન વિદ્યાલય દ્વારા થનગનાટ નામે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…
-
ધ્રાંગધ્રામાં સોની વેપારીનું 100 ગ્રામ સોનું પડાવી લેનાર ઠગને ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયો
તા.02/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરની સોની બજારમાં આવેલ નીલકંઠ જ્વેલર્સના માલિક જીગ્નેશભાઈ આડેસરા સાથે વિશ્વાસઘાત કરી 100…
-
સરકારી જમીન કૌભાંડમાં ધ્રાંગધ્રા પ્રાંત કચેરીના તત્કાલીન બે પટ્ટાવાળાની ધરપકડ કરાઈ
તા.02/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ પોલીસે કરોડો રૂપિયાના સરકારી જમીન કૌભાંડમાં ધાંગધ્રા પ્રાંત કચેરીના તત્કાલીન બે પટ્ટાવાળાની ધરપકડ…
-
ધાંગધ્રા માલવણ ગામ પાસે બજાણા પોલીસ સ્ટેશન તેમજ પોલીસ લાઇનનુ કરાયું ખાતમુહૂર્ત
તા.31/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર પોલીસવડાના હસ્તે નવનિર્મિત બજાણા પોલીસ સ્ટેશનનું કરાયું ભૂમિપૂજન, સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ…
-
રક્તદાન ક્ષેત્રે નિષ્ઠાવંત સેવાભાવને મળ્યો સન્માન, સુરેન્દ્રનગર જિલ્લા સ્વૈચ્છિક રક્તદાન શિબિરના સંયોજકોનું પ્રેસિડન્ટ હોટલ ખાતે ગૌરવ સમારોહ
તા.29/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર હાલ સમગ્ર દેશમાં રક્તની ભારે અછત સર્જાઈ રહી છે ત્યારે વધુમાં વધુ લોકો રક્તદાન માટે આગળ…
-
ધાંગધ્રા જડેશ્વર મંદિર નજીક બ્રિજ પરથી અકસ્માતે પડી જતાં અજાણ્યા આધેડનું મોત નિપજ્યું.
તા.29/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર મૂળ મહારાષ્ટ્રના હાલમાં ધ્રાંગધ્રાના દેપાળાના ચોરા પાસે આધેડ રહેતા હોવાનું ખૂલ્યું, સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરમાં આવેલા…
-
ધાંગધ્રાના રાજ સીતાપુર ગામના સ્ટડ ફાર્મના દિલકશ નામના અશ્વે મારવાડી ઘોડા વર્ગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.
તા.29/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલુ વર્ષે અશ્વ શોનું આયોજન વાંકાનેર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ત્રિ-દિવસીય અશ્વ…