DHRANGADHRA
ધ્રાંગધ્રા સાયબર ક્રાઇમ મ્યુલ એકાઉન્ટ કૌભાંડમાં જેલહવાલે થયેલા બે આરોપીઓની જામીન અરજી નામંજૂર
તા.21/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ગુજરાત રાજ્યના ડી.જી.પી. દ્વારા સમગ્ર રાજ્યમાં સાયબર ક્રાઇમ અને ખાસ કરીને ‘મ્યુલ એકાઉન્ટ્સ’ વિરૂધ્ધ કડક કાર્યવાહી…
ધ્રાંગધ્રાનાં મહિલા TRB જવાને મુળ માલિકને ફોન પરત કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
તા.20/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રામાં ફરજ બજાવતા મહિલા ટી.આર.બી. જવાન જાગૃતિબેન રાઠોડને રોડ પરથી એક મોબાઈલ ફોન મળી…
ધાંગધ્રા શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ યોજી રોમિયોગીરી કરતાં 6 મોટરસાયકલ ડીટેઈન કરાયાં
તા.20/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ યોજી જેમાં ફેન્સી નંબર પ્લેટ લગાવેલ છ બાઇકો ડિટેઇન કરાયા…
છેલ્લા છ માસથી બંધ કરાયેલો કુડાનો જર્જરીત બ્રિજ કયારે શરૂ થશે, લોકમાંગ ઉઠી
તા.19/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાથી રણકાંઠા તરફ જતા માર્ગ પર આવેલો કુડાનો જર્જરિત બ્રિજ છ મહિના પહેલા બંધ…
સુરેન્દ્રનગર SOG પોલીસે ટીમે ધ્રાંગધ્રા સબજેલ ખાતે સરપ્રાઇઝ ચેકીંગ દરમ્યાન પ્રતિબંધીત મોબાઇલ મળી આવતાં ચકચાર મચી
તા.19/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લામાં શરીર સબંધિત તથા મિલકત સબંધિત ગુનાઓ ડીટેકટ કરવા તેમજ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા…
ધ્રાંગધ્રા તાલુકાના 7 ગામોનાં ખેડુતોનો વીજ લાઇન નાખવા સામે સોશ્યલ મીડિયામાં વિરોધ
તા.18/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા રાજ્યમાં પાવરગ્રીડ કંપની દ્વારા વીજ પોલ અને વીજ લાઈન નાખવાની કામગીરી જ્યાં પણ…
ધ્રાંગધ્રા કરિયાણા વેપારી મંડળે એસ.ટી. વિભાગને આવેદનપત્ર પાઠવી ધ્રાંગધ્રા- અમદાવાદ બસ રૂટમાં ફેરફારની માંગ કરી
તા.18/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા કરિયાણા વેપારી મંડળે એસ. ટી. વિભાગને આવેદનપત્ર પાઠવી ધ્રાંગધ્રા- અમદાવાદ બસ રૂટમાં ફેરફારની…
ધ્રાંગધ્રાના બાવળી રોડ પર હનુમાનજી મંદિરમાં વીજળીના વાયર હટાવી દેવાતા અંધારપટ્ટ છવાયો
તા.04/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના બાવળી રોડ પર આવેલા ફલકુ ડેમના કાંઠે આવેલા પ્રાચીન હનુમાનજી મંદિરમાં વીજળીના…
ધ્રાંગધ્રાના જશમતપુર પાસે કેનાલમાં પડેલા પિતા-પુત્રની 7 દિવસે પણ ભાળ નહીં.
તા.04/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાતાલુકાના જશમતપુર પાસેની નર્મદા કેનાલમાં પડેલા પિતા પુત્રની સાત દિવસ થવા છતાય ભાળ નહી…
ધાંગધ્રા પંથકમાં વીજ ચોરી રોકવા માટે PGVCL દ્વારા સધન ઝુંબેશ હાથ ધરાયું હતું.
તા.03/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર PGVCL વિજિલન્સની ટીમે 102 કનેકશનમાં વિજ ચોરી ઝડપી પાડી 44,50 લાખનો દંડ ફટકાર્યો, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા…










