GANDHINAGAR CITY / TALUKO
-
મોદીજી માટે દલ થી પહેલા દેશ પરંતુ અમુક પક્ષને દેશ હિત-નારી હિત નથી જોવુ
*નારી શક્તિ સંશોધન બિલ ૨૦૨૬ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ* જામનગર (ભરત જી.ભોગાયતા) સાંસદ…
-
‘પોશ એક્ટ’ મહિલાઓના રક્ષણ માટે છે, કોઈને ખોટી રીતે ફસાવવા માટે નહીં : ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી(સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વુમન એટ વર્કપ્લેસ(પ્રિવેન્શન, પ્રોહિબીશન એન્ડ રિડ્રેસલ) એક્ટ-2013 – પોશ એક્ટ) સંબંધિત…
-
ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે : ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઇકોર્ટે નેશનલ એક્સ્ટેન્શન ઓફ એમ્પ્લોયમેન્ટ (રોજગારના સૈદ્ધાંતિક વિસ્તરણ)ના કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતના આધારે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં ઠરાવ્યું છે કે,…
-
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પીટલ દર્દીઓ માટે આસ્થાભર્યુ સરનામુ
જામનગર (ભરત ભોગાયતા) મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલની શોધ પુરી થઇ કેમકે જામનગરમાં ઓશવાળ આયુષ હોસ્પીટલના દરદીઓના અનુભવ સામે આવ્યા કે દરદીઓ…
-
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા 3 ઉમેદવારોના મોત નિપજ્યા, બેઠકોની ચૂંટણી મોકૂફ રખાઈ
ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા દુઃખદ ઘટના સામે આવી છે. ત્રણ અલગ અલગ વિસ્તારોમાં ઉમેદવારોના અચાનક અવસાનને કારણે ચૂંટણી પ્રક્રિયામાં…
-
કલા,શિક્ષણ અને સંસ્કૃતિના વારસાને નિભાવવાની પરંપરાનુ જતન
ચારણ -ગઢવી સમાજના વૈશ્ર્વીક સંગઠનમાં યુવા નેતા અમદાવાદના હાર્દીકદાનની ઝોનલ સેક્રેટરી તરીકે નિમણુંક થતા ઠેરઠેરથી આવકાર આસ્થા અને અનુભવના સમન્વય…
-
નારી શક્તિ વંદનનો ખાસ ખરડો સંસદમા પસાર થશે તે માટે દિલ્હી જવા રવાના થતા સુધી ભાજપ સમર્થન મજબુત કરવા સંસદસભ્ય રહ્યા વ્યસ્ત
જામનગર–દેવભૂમિ દ્વારકામા સાંસદ પૂનમબેન માડમ અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા છવાયા-અદકેરા સ્વાગત-સંસદના ખાસ સત્રમાં જતા સુધી પૂનમબેનએ આગેવાનો હોદેદારો…
-
ગુજરાતમાં ફરી માવઠાની આગાહી, પવનની ગતિ 40 થી 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે : હવામાન વિભાગ
રાજ્યમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે એક મોટી અપડેટ સામે આવી છે. ગુજરાતમાં ફરી એકવાર માવઠાની સંભાવનાઓ વ્યક્ત થતાં ખેડૂતો અને…
-
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ 27,297 ઉમેદવારો મેદાને
ગુજરાતની 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 938 ફોર્મ પરત ખેંચાયા છે. જેને લઈને હવે કુલ 27,297…
-
અલ નીનોની અસરના કારણે ગુજરાતમાં ચોમાસુ નબળું રહેવાના અણસાર : હવામાન વિભાગ
ગુજરાતમાં આ વર્ષે અલ નીનોની અસરના કારણે ચોમાસુ નબળું રહેવાના અણસાર છે. આ વર્ષે સામાન્ય કરતા ઓછા વરસાદનું હવામાન વિભાગનું…









