GANDHINAGAR CITY / TALUKO
ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ: 26માંથી 21 મંત્રીએ શપથ લીધા, મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવી
ગુજરાતના રાજકારણમાં ભારે ઉથલપાથલ અને ઉત્સુકતાના માહોલ વચ્ચે આજે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ હતી. જો કે, અપેક્ષાથી વિપરીત 21 મંત્રીએ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા
ગુજરાતના રાજકારણમાં અત્યાર સુધીના સૌથી મોટા અને આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ…
GANDHINAGAR :GUJCOST દ્વારા “ગારડીંગ યૉર બ્રીધ: એવરીડે પ્રેકટીસીસ ફૉર સ્ટ્રોંગર લંગ્સ” વિષય પર હેલ્થ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કર્યું
GANDHINAGAR :GUJCOST દ્વારા “ગારડીંગ યૉર બ્રીધ: એવરીડે પ્રેકટીસીસ ફૉર સ્ટ્રોંગર લંગ્સ” વિષય પર હેલ્થ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કર્યું GUJCOST ના…
GANDHINAGAR:વિશ્વના સૌથી મોટા આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાન અંતર્ગત રાજ્યના સહકાર વિભાગને ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’ એનાયત
GANDHINAGAR:વિશ્વના સૌથી મોટા આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાન અંતર્ગત રાજ્યના સહકાર વિભાગને ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’ એનાયત GST સુધારા, મેક ઇન ઈન્ડિયા,…
હવેથી રેશનકાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં ગણાય.
રાજ્યના લાખો રેશનકાર્ડ ધારકો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક…
MORBI ગુજરાતમાં દારૂબંધી છતાં મળે છે દારૂ! મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો સાથે ત્રણ ઈસમો ઝડપાયા
MORBI ગુજરાતમાં દારૂબંધી છતાં મળે છે દારૂ! મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો સાથે ત્રણ ઈસમો ઝડપાયા મોરબીના…
MORBI:આર.ટી.આઈ. કાયદા હેઠળ મોરબી પ્રાંત અધિકારીના બેદરકારી ભર્યા વર્તન અંગે શિસ્તભંગ કાર્યવાહીની માંગ !!!
MORBI:આર.ટી.આઈ. કાયદા હેઠળ મોરબી પ્રાંત અધિકારીના બેદરકારી ભર્યા વર્તન અંગે શિસ્તભંગ કાર્યવાહીની માંગ !!! મોરબી પ્રાંત અધિકારી શ્રી સુશીલ પરમાર…
રાષ્ટ્રપતિ મહોદયા દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ગુજરાત વિદ્યાપીઠનો ૭૧મો દીક્ષાંત સમારોહ સંપન્ન
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠનો ૭૧મો દીક્ષાંત સમારોહ રાષ્ટ્રપતિ મહોદયા દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં વિદ્યાપીઠ પરિસરમાં યોજાયો હતો. વિદ્યાપીઠના કુલાધિપતિ…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રપ્રથમના ભાવને ઉજાગર કરતી ‘મેરા દેશ પહલે’ની પ્રસ્તુતિએ ગુજરાતમાં જગાવી નવા ભારતની ભાવના
પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર સહિત 200થી વધુ કલાકારોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જીવન યાત્રાના અનેક પહેલુંઓ વર્ણવતી રોમાંચક મ્યુઝિકલ…
ધર્માંતરણના મામલામાં FIR રદ કરવાની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી
ગુજરાત હાઈકોર્ટે ધર્મ પરિવર્તનને લગતા કેસના ચુકાદામાં મહત્ત્વનું અવલોકન કરતા જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તનનો ભોગ બનેલા હોવાનો દાવો કરતી…










