GANDHINAGAR CITY / TALUKO
-
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કાર કૉન્વૉય ઉભો રખાવીને બાળકોને પાસે બોલાવી આત્મીય સંવાદ કર્યો
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી હંમેશા સામાન્ય નાગરિકો સાથે જોડાયેલા રહે છે. જનતા જનાર્દન સાથે એક સામાન્ય માણસની માફક સંવાદ કરવાનું…
-
ગિફ્ટ સિટીમાં ઇન્ફોસીસના નવા ડેવલોપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
૧ હજાર પ્રોફેશનલ્સને રોજગારી પૂરી પાડવાનો લક્ષ્યાંક … રાજ્યમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત પ્રણાલી સ્થાપિત કરીને એ.આઈ. ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાની નેમ…
-
ભારતમાં કોવિડ ચેપની 2025માં પ્રથમ વખત સક્રિય કેસની સંખ્યા પાંચ હજારને પાર !!!
ભારતમાં કોવિડ ચેપની સંખ્યા સતત વધી રહી છે. ચેપની આ સંખ્યા પાંચ હજારને પાર થઈ ગઈ છે. દેશભરમાં હાલમાં 5,364…
-
રાજ્યમાં બીચ ક્લીન-અપ ડ્રાઇવમાં ૧,૬૪૦ નાગરીકોએ ૧૮,૩૫૦ કિ. ગ્રા. કચરો એકત્રીત કરી વિવિધ ૧૨ બીચને સ્વચ્છ કર્યા
વિવિધ શહેરોમાં ૩૭ જેટલા નુક્ક્ડ નાટકમાં ૪,૧૪૯ નાગરીકોએ ભાગ લીધો ‘પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી’ માટે GEMI દ્વારા તા. ૨૨ મે થી…
-
ગુજરાતમાં કોરોનાના નવા 167 કેસ નોંધાયા
દેશમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 4,866 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં…
-
માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ ના સરળ, ઝડપી, અસરકારક અમલ માટે પાંચ પાનાની માહિતી વિનામૂલ્યે આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય
જાહેર વહીવટમાં પારદર્શિતા તથા જવાબ દેહિતા આવે તેવા ઉમદા આશયથી અમલમાં મૂકાયેલ માહિતી આધિકાર અધિનિયમ-૨૦૦૫ ના અસરકાર, સૂચારુ અમલ માટે…
-
“પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” જેવા મહત્વાકાંક્ષી વિષય આધારિત વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ અભિયાનમાં ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે મેદાન માર્યું
ગુજરાતના નાગરિકોએ માત્ર ગણતરીના દિવસોમાં જ ૧૪,૫૦૫ ટનથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્ર કર્યો ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન…
-
રાજ્યની 19 મેડિકલ કોલેજની ફીમાં 8 થી 12 ટકા સુધીનો જંગી વધારો ઝીંકાયો !!!
રાજ્યમાં મેડિકલનાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ચિંતા વધારે એવા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં 19 મેડિકલ કોલેજની ફીમાં વધારો કરવામાં…
-
ગુજરાતના DySP કક્ષાના 17 અધિકારીઓની SP રેન્કમાં બઢતી
ગુજરાત પોલીસ સેવામાં નાયબ પોલીસ અધિક્ષકમાં ફરજ બજાવતા 17 DYSP ને SP રેન્કમાં પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજ્યના ગૃહ વિભાગ…
-
પોલીસ ના કામકાજ પર નવું ભારણ ગુજરાતમાં સ્કૂલ પ્રવાસ માટે 2 પોલીસકર્મી સાથે રાખવા પડશે
વડોદરામાં શાળા તરફથી પ્રવાસ લઈ ગયેલાં અનેક બાળકો હરણી બોટકાંડમાં મોતને ભેટ્યાં હતાં. ત્યાબાદ ગુજરાત સરકારે તમામ સ્કૂલો માટે પ્રવાસની…









