GANDHINAGAR CITY / TALUKO
ટ્રાફિક નિયમોના ભંગ બદલ વસૂલેલા દંડની 13% જેટલી રકમ એટલે કે રૂ. 148.80 કરોડ GSMSNના ફંડમાં જમા નથી થયા : CAG
ગુજરાત સરકારે ટ્રાફિક નિયમોના ભંગ બદલ વસૂલેલા દંડની સંપૂર્ણ રકમ એટલે કે 100% ‘ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ ફંડ’માં જમા કરાવવાની…
પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખ બદલાઈ
રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને લઇને 8 અને 9 સપ્ટેમ્બરના રોજ બિન હથિયારી PSI(મોડ-2)ની બઢતી માટે યોજાનાર શારીરિક કસોટીને લઇને મોટો…
ગુજરાતમાં જળબંબાકાર : 125 ડેમ હાઈ એલર્ટ, 93 ડેમ સંપૂર્ણ ભરાયા
દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં આજે રવિવારે (7 સપ્ટેમ્બર) સાંજે…
શિક્ષક દિને શિક્ષકો દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન
ગુજરાત સહિત દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે આજે શુક્રવારે (5 સપ્ટેમ્બર) ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષક ઉમેદવારો…
આગામી 5 દિવસ માટે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે ગુરુવાર(4 સપ્ટેમ્બર)થી આગામી 5 દિવસ માટે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે…
BJPના પૂર્વ MLAએ ચાલુ MLA સામે મોરચો ખોલ્યો !!!
રાજ્યમાં ફરી એકવાર ભાજપનાં નેતાએ પોતાની જ પાર્ટીનાં નેતા સામે મોરચો માંડ્યો છે. પૂર્વ MLA પૂનમ મકવાણાએ વર્તમાન ધારાસભ્ય રમણલાલ…
GANDHINAGAR:અંબાજી પદયાત્રા માર્ગ પર જોવા મળતા કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવાના ઉદ્દેશ સાથે ૧૦૦ જેટલા સ્વયંસેવકો-વાહનોને ગાંધીનગરથી પ્રસ્થાન કરાવાયું
GANDHINAGAR:અંબાજી પદયાત્રા માર્ગ પર જોવા મળતા કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવાના ઉદ્દેશ સાથે ૧૦૦ જેટલા સ્વયંસેવકો-વાહનોને ગાંધીનગરથી પ્રસ્થાન કરાવાયું અંબાજી…
ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાની પેપર સ્ટાઈલમાં બદલાવ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મહત્ત્વપૂર્ણ ફેરફાર…
GUJRAT :ભાદરવી પૂનમ મહા મેળો આવતીકાલથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠશે જય અંબેના નાદથી
GUJRAT :ભાદરવી પૂનમ મહા મેળો આવતીકાલથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠશે જય અંબેના નાદથી “આસ્થા તમારી, વ્યવસ્થા અમારી” – સુવિધાઓ સાથે…
ગુજરાતમાં જન્મ-મરણની નોંધણી હવે E-olakhને બદલે કેન્દ્રના CRS પોર્ટલ પર થશે
ગુજરાતમાં હવે જન્મ અને મરણની નોંધણી માટેની પ્રક્રિયામાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આગામી 01 સપ્ટેમ્બર, 2025થી રાજ્યમાં જન્મ-મરણની…










