GANDHINAGAR CITY / TALUKO
રાજ્યના વિકાસને ગતિ આપતા હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સની કામગીરી પ્રગતિની સમીક્ષા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સર્વગ્રાહી વિકાસને ગતિ આપતા હાઈપ્રાયોરિટી પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષાના ઉપક્રમ અંતર્ગત કુલ રૂ. ૧૧,૭૩૫ કરોડના ૧૨ જેટલા…
બેજવાબદાર અધિકારીઓનાં કારણે ગુજરાત ‘અનાથ’ બન્યું છે. : હાઇકોર્ટ
બેજવાબદાર અધિકારીઓનાં કારણે ગુજરાત ‘અનાથ’ બન્યું છે. : હાઇકોર્ટ ગુજરાતમાં ચાલી રહેલી લાલિયાવાડી મામલે હવે તો એટલી હદ થઇ ગઇ…
GANDHINAGAR: રાજભવનમાં લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન : 773 યુનિટ રક્ત એકત્ર કરાયું
GANDHINAGAR: રાજભવનમાં લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન : 773 યુનિટ રક્ત એકત્ર કરાયું શ્રીમતી દર્શનાદેવીજીએ જન્મદિવસે…
GUJRAT:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી રાજ્યની કુલ ૧૭ મહાનગરપાલિકાઓ અંતર્ગત રોડ-રસ્તા સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરાઈ
GUJRAT:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી રાજ્યની કુલ ૧૭ મહાનગરપાલિકાઓ અંતર્ગત રોડ-રસ્તા સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરાઈ રાજ્યની મહાનગરપાલિકાઓમાં કુલ…
GUJARAT:રાજ્યમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી સત્વરે પૂર્ણ કરવા મુખ્યમંત્રીનો આદેશ
GUJARAT:રાજ્યમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી સત્વરે પૂર્ણ કરવા મુખ્યમંત્રીનો આદેશ ક્ષતિગ્રસ્ત રસ્તાઓમાં કુલ ૪૭ ટકા પેચવર્કની તથા ૬૩ ટકા પોટહોલ્સ…
રાજ્યમાં ભારે વરસાદના કારણે કોર્પોરેશન વિસ્તારમાં આવેલા બ્રિજની ચકાસણી-સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ
**** સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં રોડ-રસ્તાઓ અને બ્રિજને ભારે નુકસાન થયું છે. જેથી રાહદારીઓ અને મુસાફરોને કોઈ…
આપ ખરાબ રોડ રસ્તા થી કંટાળ્યા છો સરકારી તંત્ર ફરિયાદો નથી સાંભળતું. તો ગુજરાત સરકારને સીધી ફરિયાદ કરવા આટલું કરો…
શું તમારા વિસ્તારના રસ્તાઓ ખરાબ છે? જો હા, તો હવે ફરિયાદ માટે તમારે કોઈ ઓફિસ જવું નહીં પડે. ઘરે બેઠાં…
ગુજરાતની 29 પાલિકાઓના ચીફ ઓફિસરોની સામુહિક બદલી
ગુજરાતમાં નગરપાલિકાઓના ચીફ ઓફિસર સંવર્ગના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર…
‘જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન’ દ્વારા 14610 ગ્રામ પંચાયતોને આવરી લેવાનો પ્રયાસઃ અગ્રણી જિલ્લા પ્રબંધક
PIB Ahmedabad ભારત સરકારના નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ (DFS) દ્વારા 01.07.2025થી 30.09.2025 સુધી શરૂ કરાયેલા ત્રણ મહિનાના નાણાકીય સમાવેશ અને સામાજિક સુરક્ષા યોજના…
ગંભીરા બ્રિજ તૂટી પડતાં કોંગ્રેસ, આપ અને શંકરસિંહ સહિતે ભાજપ સરકારની ઝાટકણી કાઢતાં મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી
વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં કુલ 7 વાહનો નદીમાં ખાબકી ગયા છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર…









