GANDHINAGAR CITY / TALUKO
-
લાંબા સમય સુધી અરજી પડતર રાખતા અધિકારી-કર્મચારી સામે પગલા લેવાશે
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જનહિતલક્ષી મહત્વની સૂચના આપી…
-
6 થી 10 એપ્રિલ 2025 દરમ્યાન માધવપુર મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ બનશે આકર્ષણનું કેન્દ્ર
બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દ્વારા ખેલ પ્રતિભાઓને પ્રોત્સાહન આપી રહી છે ગુજરાત સરકાર * ગાંધીનગર, 2 એપ્રિલ: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ…
-
રાજભવન ખાતે હિમાચલ પ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, બિહાર, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી
ગાંધીનગરમાં રાજભવન ખાતે હિમાચલ પ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, બિહાર, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશના સ્થાપના દિવસ નિમિત્તે આજે વિશેષ સમારોહ યોજાયો હતો.…
-
આરોગ્ય કર્મચારીઓને સરકારનું અલ્ટીમેટમ, 3 એપ્રિલે હાજર થાઓ નહીંતર પગલાં પાછા…
ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળને 16 દિવસ વિત્યાં છે, ત્યારે હજુય સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે મડાગાઠ જારી છે. જોકે,…
-
ગુજરાત સરકાર કુપોષણને કાબુમાં લેવામાં સદંતર નિષ્ફળ, 18,231 નવજાતના જન્મના 24 કલાકમાં મોત
કુપોષણમુક્ત ગુજરાતના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે. સાથે સાથે કુપોષણ પાછળ કરોડોનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે તેમ છતાં બાળ…
-
ગુજરાતમાં નવી જંત્રીને લઈને મોટા સમાચાર સામે આવ્યા
રાજ્ય સરકાર પહેલી એપ્રિલથી નવી જંત્રી લાગુ નહીં કરે તેમ જણાવ્યું છે. જંત્રીના દરને લઈને 95 ટકા કામગીરી પૂર્ણ થઈ…
-
ગાંધીનગરમાં દેખાવો કરી રહેલા વ્યાયામ શિક્ષકોની ટીંગાટોળી કરી અટકાયત
ગાંધીનગરમાં દેખાવો કરી રહેલા આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે. કાયમી પીટી શિક્ષકોની ભરતી માટે દેખાવ કરી રહેલા ઉમેદવારોની પણ…
-
ગુજરાતનું તાપમાન 40 ડિગ્રીને પાર વચ્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે, જ્યાં ઘણાં શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. આ દરમિયાન…
-
ગરીબ અને મધ્યમવર્ગ માટે વધુ એક મોંધવારીનો માર ગુજરાત ST બસના ભાડામાં એક ઝાટકે 10 ટકાનો વધારો
ગુજરાતની જનતાના માથે વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મોટો નિર્ણય લેવાયો છે.…
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાસણગીર ખાતે જંગલ સફારીની મુલાકાત પછી ગીર આવનારા પ્રવાસીઓની સંખ્યામાં 18%થી વધુનો ઉછાળો
ગીરમાં ઇકો-ટુરિઝમના વિકાસ થકી વન્યજીવ સંરક્ષણની સાથે લાખો સ્થાનિકોની આવકમાં વધારો થયો છે ગાંધીનગર, 27 માર્ચ, 2025: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર…









