GANDHINAGAR CITY / TALUKO
સરકારી કે ગ્રાન્ટ-ઇન-એઈડ શાળાના શિક્ષકો ટ્યૂશન કરતા પકડાશે તો તેમની સામે કડક કાર્યવાહી થશે
હાલમાં અનેક એવા શિક્ષકો છે, જે સરકારી શાળામાં ભણાવતા હોય છે, પરંતુ સાથો સાથ પોતાના ખાનગી ટ્યૂશન ક્લાસ પણ ચલાવતા…
હવામાન વિભાગે હળવાથી ભારે વરસાદની આગાહી કરી
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 27 જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી…
GUJRAT‘સ્વામિત્વ’ યોજનામાં મિલકત ધારકોને સનદ હવે વિનામૂલ્યે અપાશે
GUJRAT‘સ્વામિત્વ’ યોજનામાં મિલકત ધારકોને સનદ હવે વિનામૂલ્યે અપાશે રૂ. 200 ફી ચૂકવવી નહીં પડે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના ગ્રામીણ…
GUJRAT :આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી ખાતે ‘જય અંબે તિથી ભોજન’ માં દાન કરવા જાહેર અનુરોધ
GUJRAT :આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી ખાતે ‘જય અંબે તિથી ભોજન’ માં દાન કરવા જાહેર અનુરોધ અંબાજી ખાતેના શ્રી…
MORBI મોરબી રાજકોટનો મુખ્ય હાઈવે બન્યો બિસ્માર
MORBI મોરબી રાજકોટનો મુખ્ય હાઈવે બન્યો બિસ્માર મોરબીના શહેરી રોડ સહિત મોરબી રાજકોટ મુખ્ય હાઇવે બિસ્માર હાલતમાં જોવા મળ્યા. કચ્છ…
કેદીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર
છ મહિનામાં ૫૩,૬૭૨ કેદીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબંધિત નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા: માનવ સંસાધન અને સમય ઉપરાંત ખુબ મોટી…
રાજ્યના વિકાસને ગતિ આપતા હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સની કામગીરી પ્રગતિની સમીક્ષા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સર્વગ્રાહી વિકાસને ગતિ આપતા હાઈપ્રાયોરિટી પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષાના ઉપક્રમ અંતર્ગત કુલ રૂ. ૧૧,૭૩૫ કરોડના ૧૨ જેટલા…
બેજવાબદાર અધિકારીઓનાં કારણે ગુજરાત ‘અનાથ’ બન્યું છે. : હાઇકોર્ટ
બેજવાબદાર અધિકારીઓનાં કારણે ગુજરાત ‘અનાથ’ બન્યું છે. : હાઇકોર્ટ ગુજરાતમાં ચાલી રહેલી લાલિયાવાડી મામલે હવે તો એટલી હદ થઇ ગઇ…
GANDHINAGAR: રાજભવનમાં લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન : 773 યુનિટ રક્ત એકત્ર કરાયું
GANDHINAGAR: રાજભવનમાં લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન : 773 યુનિટ રક્ત એકત્ર કરાયું શ્રીમતી દર્શનાદેવીજીએ જન્મદિવસે…
GUJRAT:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી રાજ્યની કુલ ૧૭ મહાનગરપાલિકાઓ અંતર્ગત રોડ-રસ્તા સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરાઈ
GUJRAT:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી રાજ્યની કુલ ૧૭ મહાનગરપાલિકાઓ અંતર્ગત રોડ-રસ્તા સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરાઈ રાજ્યની મહાનગરપાલિકાઓમાં કુલ…









