GANDHINAGAR CITY / TALUKO
પર્યાવરણ સંરક્ષક એવોર્ડ – ૨૦૨૫ કાર્યક્રમ ગાંધીનગરમાં યોજાયો, શ્રીમતી ડિમ્પલબેન એચ.ભટ્ટ ને એવોર્ડ થી સન્માનિત કરાયા
માધવ ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજ, બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા, અનંતા એજ્યુકેશન અને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ ના સંયુક્ત ઉપક્રમે (પ્રેરક –…
૬૫માં ગુજરાત સ્થાપના દિવસની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રી
ગુજરાત અમૃતકાળમાં દેશ અને દુનિયાને વિકાસનું આગવું દિશાદર્શન કરાવનારું મોડેલ સ્ટેટ બનશે- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ — એક દાયકા પછી…
ગુજરાતના પેન્શનરોએ હવે હયાતી(લાઇફ સર્ટીફિકેટ)ની ખરાઇ માટે બેંક કે કચેરીમાં જવું પડશે નહીં
હયાતીની ખરાઇની સેવા વિનામૂલ્યે ઘરઆંગણે જ ઉપલબ્ધ થશે રાજ્યના પાંચ લાખથી વધુ પેન્શનરોને આ સેવાનો લાભ મળશે ******** મુખ્યમંત્રી શ્રી…
ગાંધીનગત જિલ્લાની સેંટ ઝેવિયર્સ શાળાના ત્રણ શિક્ષકા બહેનો શૈલા જોશી , ડોલી ક્રિશ્ચિયન અને શિવાની પાઠક નું પર્યાવરણ સંરક્ષણ એવોર્ડથી સન્માન
ગાંધીનગત જિલ્લાની સેંટ ઝેવિયર્સ શાળાના ત્રણ શિક્ષકા બહેનો શૈલા જોશી , ડોલી ક્રિશ્ચિયન અને શિવાની પાઠક નું પર્યાવરણ સંરક્ષણ એવોર્ડથી…
ઈન્સ્ટાગ્રામ પર ખોટી જાહેરાત આપી છેંરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ અને ગાંધીનગર સી.આઈ.ડી. ક્રાઈમની ટીમને બાતમી મળી હતી કે, ભાડાના એક મકાનમાં રહેતા સાતથી આઠ શખ્સો…
ગુજરાતનાં મોટાભાગના શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ જોવા મળી રહ્યો છે. શહેરના મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. આકરી ગરમીને…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત વહીવટી સુધારણા પંચનો દ્વિતીય ભલામણ અહેવાલ સોંપવામાં આવ્યો
પંચના બીજા અહેવાલમાં જાહેર સેવાઓની સરળ ઉપલબ્ધતામાં ટેકનોલોજીના વિનિયોગ પર વિશેષ ફોકસ કરવામાં આવ્યું ———- GARCનાં બીજા અહેવાલમાં રાજ્ય સરકારને…
ગુજરાતમાં ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ પોલીસનું મહાઅભિયાન, ૧૦૨૪ ની ધરપકડ
ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓને બે દિવસમાં સરેન્ડર થવા મંત્રી શ્રી હર્ષ સંઘવીની ચેતવણી ઘૂસણખોરોને આશરો આપનારાઓ સામે પણ કડક પગલાં…
ગરીબોના ઝુંપડા તોડ કાર્યવાહી સામે ભાડાપટ્ટાની સરકારી જમીનો કાયમી કરવાનો મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય
ગુજરાત સરકાર દ્વારા એકબાજુ પૂરજોશમાં સરકારી જમીનો પર રહેલા ગરીબોના ઝુંપડા તોડવાની બુલડોઝર યોજના ચાલી રહી છે અને બીજી બાજુ…
ગુજરાત સરકારે છેલ્લા 3 વર્ષમાં ₹9.86 કરોડથી વધુના ખર્ચે 66 હજારથી વધુ શ્રદ્ધાળુઓને તીર્થયાત્રા કરાવી
રાજ્યના વડીલોએ મેળવ્યો ‘સરકારી તીર્થયાત્રા’નો લાભ, છેલ્લા 3 વર્ષમાં 64,722 વડીલોએ 1,385 બસોમાં તીર્થયાત્રા કરી વર્ષ 2017-18થી ચાલતી વિવિધ તીર્થદર્શન…










