GANDHINAGAR CITY / TALUKO
શાળાઓ ને LC અને રજિસ્ટરમાં બાળકના નામની પાછળ અટક લખવા સૂચના આપતું શિક્ષણ વિભાગ
ગુજરાત બોર્ડ હેઠળની રાજ્યની તમામ સ્કૂલોમાં આજે 9મી જૂનથી નવું શૈક્ષણિક વર્ષ 2025-26ની શરુ થયું છે. જ્યારે રાજ્યની તમામ સરકારી…
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસ અને વિરાસતના પથ પર ભારતની આગેકૂચ
2014ની સામાન્ય ચૂંટણીમાં ભારતના લોકોએ નવી આશાઓ અને અપેક્ષાઓ સાથે શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભાજપને પ્રચંડ બહુમત સાથે સત્તાનું સુકાન…
ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવારોને રાહત, સોગંધનામાને બદલે એકરારનામું રજૂ કરી શકશે
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે ગ્રામ પંચાયતોની આગામી ચૂંટણીઓમાં ઉમેદવારી ફોર્મને લઈને એક મહત્ત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. હવે સરપંચ કે…
રાજ્યમાં RTE હેઠળ ત્રીજા રાઉન્ડમાં વધુ ૨,૨૩૧ બાળકોને પ્રવેશ અપાયા
ત્રીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ સમગ્ર રાજ્યમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને અન્ય માધ્યમની કુલ ૬,૯૪૬ જેટલી જગ્યાઓ ખાલી RTE એક્ટ-૨૦૦૯…
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કાર કૉન્વૉય ઉભો રખાવીને બાળકોને પાસે બોલાવી આત્મીય સંવાદ કર્યો
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી હંમેશા સામાન્ય નાગરિકો સાથે જોડાયેલા રહે છે. જનતા જનાર્દન સાથે એક સામાન્ય માણસની માફક સંવાદ કરવાનું…
ગિફ્ટ સિટીમાં ઇન્ફોસીસના નવા ડેવલોપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
૧ હજાર પ્રોફેશનલ્સને રોજગારી પૂરી પાડવાનો લક્ષ્યાંક … રાજ્યમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત પ્રણાલી સ્થાપિત કરીને એ.આઈ. ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાની નેમ…
ભારતમાં કોવિડ ચેપની 2025માં પ્રથમ વખત સક્રિય કેસની સંખ્યા પાંચ હજારને પાર !!!
ભારતમાં કોવિડ ચેપની સંખ્યા સતત વધી રહી છે. ચેપની આ સંખ્યા પાંચ હજારને પાર થઈ ગઈ છે. દેશભરમાં હાલમાં 5,364…
રાજ્યમાં બીચ ક્લીન-અપ ડ્રાઇવમાં ૧,૬૪૦ નાગરીકોએ ૧૮,૩૫૦ કિ. ગ્રા. કચરો એકત્રીત કરી વિવિધ ૧૨ બીચને સ્વચ્છ કર્યા
વિવિધ શહેરોમાં ૩૭ જેટલા નુક્ક્ડ નાટકમાં ૪,૧૪૯ નાગરીકોએ ભાગ લીધો ‘પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી’ માટે GEMI દ્વારા તા. ૨૨ મે થી…
ગુજરાતમાં કોરોનાના નવા 167 કેસ નોંધાયા
દેશમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 4,866 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં…
માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ ના સરળ, ઝડપી, અસરકારક અમલ માટે પાંચ પાનાની માહિતી વિનામૂલ્યે આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય
જાહેર વહીવટમાં પારદર્શિતા તથા જવાબ દેહિતા આવે તેવા ઉમદા આશયથી અમલમાં મૂકાયેલ માહિતી આધિકાર અધિનિયમ-૨૦૦૫ ના અસરકાર, સૂચારુ અમલ માટે…










