GANDHINAGAR CITY / TALUKO
ગુજરાત સરકાર વિકાસના કામો કરવાને બદલે વિકાસના તાયફો કરવા માટે બહુ જ મોટો ખર્ચ કરી રહી : પૂર્વ મુખ્યમંત્રી
ગુજરાત સરકાર વિકાસના કામો કરવાને બદલે વિકાસ કરવામાં આવી રહ્યો હોવાનો તાયફો કરવા માટે બહુ જ મોટો ખર્ચ કરી રહી…
રાજ્યના નગરો-મહાનગરોમાં ઈઝ ઓફ લિવિંગ વધારવા એક જ દિવસમાં એકસાથે ૫૩૭ કરોડ રૂપિયા વિવિધ વિકાસ કામો માટે મંજૂર કર્યા
* અમદાવાદ મહાનગરપાલિકાને મળશે નવી ૨૬૭ ઈલેક્ટ્રિક બસ * અમદાવાદ સહિત ચાર મહાનગરપાલિકાઓ માટે રૂ.૩૦૯.૭૮ કરોડ * નવરચિત પોરબંદર મહાનગરપાલિકાને…
‘આધાર કાર્ડ, પાનકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં. : ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટના જણાવ્યાનુસાર, જન્મ-મરણની નોંધણીના રજીસ્ટરમાં નોંધાયેલી તારીખ જ માન્ય ગણાશે. જો કે, અન્ય પુરાવાઓમાં લખેલી તારીખો ફોર્મ ભરનાર વ્યક્તિ…
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પૂર્ણ, 6 વાગ્યા સુધીનું સરેરાશ 56.60 ટકા મતદાન થયું
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકા માટે કુલ…
ગુજરાત સરકારના ટીબી નાબૂદ અભિયાન જાહેરાતો વચ્ચે ટીબીના દરરોજ સરેરાશ 350 નવા કેસ !!!
વર્ષ 2025 સુધીમાં ભારતને ટ્યુબરક્યુલોસિસ (ટીબી) મુક્ત કરવાના દાવા અને વાસ્તવિક્તા વચ્ચે હજુ ઘણો તફાવત છે. ગુજરાતમાં આ વર્ષના પ્રથમ…
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, રાજકીય પક્ષો હવે જાહેરમાં નહીં કરી શકે સભા કે રેલીઓ
ગુજરાતમાં આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે. રાજકીય પક્ષો હવે જાહેરમાં પ્રચાર નહીં કરી…
PMJAY હેઠળ ગુજરાતની ખાનગી હોસ્પિટલો દ્વારા 31 કરોડથી વધુના ખોટા બિલ મૂક્યા !!!
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) ગુજરાતની ખાનગી હોસ્પિટલો દ્વારા અત્યાર સુધી રૂપિયા 31 કરોડથી વધુના ખોટા બિલ મૂક્યા હોવાની ચોંકાવનારી…
રાજ્ય સરકારે પ્રાંત અધિકારીઓ અને મામલતદારોનું મુસાફરી ભથ્થુ રદ કર્યું
ગુજરાતમાં વિવિધ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફરજ બજાવતા પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને લઈને રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો…
નિયમ તોડી દબાણો, પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યા સર્જતા તત્વોને ડામો : ગુજરાત હાઈકોર્ટ
શહેર સહિત રાજયભરમાં રખડતા ઢોરો, બિસ્માર રસ્તા, ટ્રાકિક-માર્ગો ફુટપાથ પર ગેરકાયદે પાર્કિંગ મુદ્દે એડવોકેટ અમિત પંચાલ દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરાયેલી…
મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને શહેરી જનસુખાકારીના કામો માટે એક જ દિવસમાં કુલ ૭૧૦ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યની નવી રચાયેલી મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતાવર્ધન માટે રૂ.૨૦૮ કરોડ સહિત અન્ય પાંચ મહાનગરપાલિકાઓ અને ચાર નગરપાલિકાઓને…










