GANDHINAGAR CITY / TALUKO
ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ બહુમતિથી પસાર, ભ્રષ્ટ અધિકારીઓ-કર્મચારીઓની સંપત્તિ થશે જપ્ત
ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આજે અંતિમ દિવસ છે. ત્યારે ગૃહમાં ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ બહુમતિથી પસાર કરાયું છે. ભ્રષ્ટાચાર સામે…
શાળામાં કરેલા ઈનોવેટીવ કાર્ય બદલ સુરપુરા પ્રાથમિક શાળાના શિક્ષક વિજયકુમાર રાવળને વિધોત્તેજક સન્માન
શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણા આયોજિત વિદ્યોત્તેજક સન્માન કાર્યક્રમ શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ, ગાંધીનગર ખાતે યોજાયો. મહેસાણા જિલ્લાના બેચરાજી…
નશાબંધીના કાયદામાં સુધારો દારૂની ખેપમાં જપ્ત થયેલી ગાડીઓની હરાજી ની સતા પોલીસ ને અપાય
ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. જે સત્રના આજે બીજા દિવસે ગૃહમાં મંત્રી હર્ષ સંઘવીએ નશાબંધી સુધારા વિધેયક રજૂ…
ગુજરાત માનવ બલિદાન અને કાળાજાદૂ અટકાવવાનું બિલ સર્વાનુમતે પસાર
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનું આજથી પ્રારંભ થયું છે. આ ત્રણ દિવસ ચાલનારા સત્રમાં આજે પ્રથમ દિવસે ગૃહમાં ગુજરાત માનવ બલિદાન…
ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધીને 1.02 કરોડ સુધી પહોંચી
ગરીબી આજે સરકાર માટે પણ પડકારરૂપ બની રહી છે કારણ કે, ગરીબ પરિવારોને પુરતો આહાર, રહેઠાણ અને વસ્ત્રો પણ પ્રાપ્ય…
વાસ્તુનિર્માણ સોસાયટી, ગાંધીનગર ખાતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાય
૭૮મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ઐતિહાસિક પર્વને સફળ બનાવવા સેક્ટર-૨૨, વાસ્તુનિર્માણ સોસાયટી, ગાંધીનગર ખાતે તારીખ ૧૫ ઓગષ્ટના એક જાહેર કાર્યક્રમ યોજાયો…
રાજ્યભરમાં ગેરહાજર 134 શિક્ષકો સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી
રાજ્યમાં એક તરફ જ્યાં સરકાર દ્વારા ભૂતિયા અને ગુલ્લીબાજ શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ આવા…
ગામડાંની મોટા ભાગની સ્કૂલો ડમી શિક્ષકોના હવાલે ચાલી રહી છે, શિક્ષકોનું સુવ્યવસ્થિત કૌભાંડ
સરકારી શાળામાં નોકરી અને પગાર ચાલુ રાખી વિદેશગમન કરી ગયેલા શિક્ષકોનું એક કૌભાંડ સુવ્યવસ્થિત રીતે ગુજરાતમાં ચાલી રહ્યું છે.શિક્ષકો અને…
પાટનગર ગાંધીનગર ખાતે શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણા આયોજિત વિદ્યોત્તેજક સન્માન કાર્યક્રમ યોજાયો
તા. 11-08-2024ના રોજ શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ, ગાંધીનગર ખાતે પટેલ ભરતકુમાર શંકરલાલ (જાકાસણા) આચાર્ય ઈન્દિરાનગર પ્રાથમિક શાળા બાલસાસણ. તા –…
રાજ્યમાં 47 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઇ એલર્ટ જાહેર
ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૬૦ ટકાથી વધુ જળ સંગ્રહ થયો…










