GANDHINAGAR CITY / TALUKO
-
ગુજરાત સરકારે જમીન રિ-સરવેની મુદત વધારી
ગુજરાતના ખેડૂતોના માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે જમીન રિ-સરવેને લઇને મહત્ત્વનો નિર્ણય લીધો છે. રિ-સરવે રેકોર્ડ પ્રમોલગેશન…
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના મુખ્ય બસ મથકની ઓચિંતી મૂલાકાતે પહોંચ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ બસ મથકની સ્વચ્છતા-સફાઈનું નિરીક્ષણ કર્યુ હતુ. તેમજ કંટ્રોલ રૂમ અને ટીકિટ વિન્ડોની કામગીરી ઝીણવટ પૂર્વક નિહાળી અને બસ મથકમાં…
-
નેશનલ પ્રીપેટરી કમિટી ગુજરાતના યુવા સભ્યોએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ તેમજ શિક્ષણમંત્રી(રા. ક.) પ્રફુલભાઈની મુલાકાત કરી
ગાંધીનગર : નેશનલ પ્રિપેટરી કમિટી ગુજરાતના યુવા સભ્યો તારીખ 11 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમજ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ…
-
પરિવર્તિત યુગમા નવા પડકારોને પહોંચી વળવા ગ્રાહક આત્મ નિર્ભર બને
આપણા દેશમા ૨૪ ડિસેમ્બર ૧૯૮૬ના ગ્રાહક સુરક્ષા અધિનિયમને લાગુ કરવામાં આવ્યો હતો. જેની મહત્તા જળવાઇ રહે તે સારુ ભારતમાં દર…
-
ટેટ વન પાસ ઉમેદવારો દ્વારા ધોરણ ૧ થી ૫માં શિક્ષકોની વધુ ભરતી કરવા માટે ધરણા કરવામાં આવ્યા
ગાંધીનગર : ગાંધીનગર શહેરની સત્યાગ્રહ છાવણી ખાતે આજે ટેટ વન પાસ ઉમેદવારો દ્વારા ધોરણ ૧ થી ૫માં શિક્ષકોની વધુ ભરતી કરવા…
-
રાજ્ય સરકારના વર્ષ ૨૦૨૫ના કેલેન્ડરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન
ગાંધીનગર *** રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે વર્ષ ૨૦૨૫ના કેલેન્ડરનું આજે ગાંધીનગર ખાતે વિમોચન કર્યું હતું. આ કેલેન્ડર “સફળ અને…
-
680થી વધુ સરકારી યોજનાઓની વિગતવાર માહિતી ‘મારી યોજના’ પોર્ટલ પર ઉપલબ્ધ થશે
ગાંધીનગર, 22 ડિસેમ્બર: સુશાસન એટલે સર્વસમાવેશી વિકાસ સાથે સંકળાયેલું વહીવટીતંત્ર, જે કોઈપણ રાજ્ય કે દેશનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરે છે.…
-
ગુજરાતમાં PMJAY-મા યોજના અંતર્ગત નવીન માર્ગદર્શિકા જાહેર કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
ગેરરીતિ, ગુનાહિત પ્રવૃતિને કોઇપણ અવકાશ ન રહે તે તમામ મુદ્દા ધ્યાનમાં રાખીને નવી SOP તૈયાર કરાઇ છે – આરોગ્યમંત્રી શ્રી…
-
ગુજરાત સરકારની નવી પહેલ “ઇ-સરકાર”ના માધ્યમથી કોઈપણ ફાઇલનું સ્ટેટસ એક ક્લિકમાં જાણી શકાશે
• કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે • ઇ-સરકાર પહેલ થકી રાજ્ય સરકારને “સ્કોચ ઓર્ડર ઓફ મેરિટ”…
-
“ઉજળા અવસરની વર્ષાંતે સ્મરણાંજલી” ભારતની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતો ‘‘આહિરાણી મહારાસનો અવસર”
યુગઋષિ પંડિતશ્રી રામશર્મા આચાર્યજીએ કહયું છે કે “શુભકાર્યો માટે-અવસરની રાહ ન જુઓ, આજનો અવસર જ સર્વોતમ છે. “આ ઉકિતને ચરિતાર્થ…









