GANDHINAGAR CITY / TALUKO
જમીનના આંતરિક વ્યવહારો, વારસાઈ અને હક્ક કમીની પ્રક્રિયામાં હવે માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી લાગશે
રાજ્યના ખેડૂતો અને જમીન ધારકો માટે ગુજરાત સરકારે એક ખુબ જ રાહતજનક અને મહત્વનો નિર્ણય લીધો છે. જમીનના આંતરિક વ્યવહારો,…
રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી માવઠું થવાની શક્યતા વ્યક્ત કરતું હવામાન વિભાગ !!!
ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમીનો ત્રાસ વધી રહ્યો છે તો બીજી તરફ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરતા લોકોમાં ચિંતા…
ગુજરાત વિધાનસભામાં ‘ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (સુધારા) વિધેયક 2026’ સર્વાનુમતે પસાર
રાજ્યમાં ચાલતી નકલી ડોક્ટરોની હાટડીઓ બંધ કરાવવા તેમજ તબીબી સેવાની ગુણવત્તા જાળવવાના હેતુથી ગુજરાત વિધાનસભામાં ‘ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન…
ગુજરાતનું કુલ જાહેર દેવું 3.80 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું : CAG રિપોર્ટ
ગુજરાત રાજ્યના નાણાકીય વર્ષ 2024-25ના CAG રિપોર્ટ(ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ) વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો છે. જે મુજબ રાજ્યની મહેસૂલી…
ગુજરાત વિધાનસભામાં ‘ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ (સુધારા) વિધેયક-૨૦૨૬’ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું
ગુજરાત વિધાનસભામાં ‘ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ (સુધારા) વિધેયક-૨૦૨૬’ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. આ સુધારા મુજબ, હવે રાજ્યના…
ચેક રીટર્નનો કેસ ચાલ્યો કોર્ટમાં
જામ -જોધપુર અદાલત દ્વારા ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારાઈ જામનગર (ભોગાયતા) જામજોધપુરથી અમારા વિશેષ પ્રતિનીધી અશોક ઠકરારએ…
‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’ : AAP ધારાસભ્ય ચૈતર વસાવા
ગુજરાત વિધાનસભામાં અનુસૂચિત જનજાતિ (ST) ના બોગસ પ્રમાણપત્રોનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં રજૂઆત કરતા…
ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં ‘સમાન નાગરિક સંહિતા’ (UCC) બિલ 2026 રજૂ કરાયું
24મી માર્ચના રોજ ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં ‘સમાન નાગરિક સંહિતા’ (UCC) બિલ 2026 રજૂ કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા…
ભાગવડમાં મહાકાય મગરના આંટાફેરા-એનીમલ લવર્સ દોડ્યા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના સિનિયર જર્નાલીસ્ટ હિતેન્દ્રભાઇ આચાર્ય જણાવે છે કે…….ભાણવડમાં ૭ ફૂટ લાંબા મહાકાય મગરનું દિલધડક રેસ્ક્યુ:રેસ્ક્યુ બાદ બરડાના પ્રાકૃતિક…
BJP JMR DIST MEDIA નરેન્દ્રસિંહના ભાણેજનો જન્મદિવસ ઉજવાયો
ગત શનીવારે લોક સાહિત્ય કલાકાર) પૃથ્વીરાજસિંહ જાડેજા નો જન્મ દિવસ ધામધૂમથી ઉજવાયો હતો જામનગર જીલ્લા ભાજપ ના મીડીયા સેલ ના…










