GIR SOMNATH
-
સોમનાથના સમુદ્રમાં સ્નાન કરવા કે ઉંડા ઉતરવા પર પ્રતિબંધ ૧૮મીથી ૬૦ દિવસ સુધી જાહેરનામાનો હુકમ ભંગ કરનાર થશે શિક્ષાને પાત્ર
પવિત્ર યાત્રાધામ સોમનાથ મંદિરના દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે આવે છે. આ યાત્રાધામ ખાતે આવેલ દરીયા કિનારે વારંવાર મોજામાં તણાઈ…
-
માં રમાબાઈ આંબેડકર જી ના જન્મ જયંતી નિમિત્તે ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા દ્વારા ગીર ગઢડા તાલુકા ના વડવિયાળા ગામે નિઃશુલ્ક મહિલા મેડિકલ કેમ્પ યોજાયો. જેમાં 637 બહેનો એ લાભ લીધો
કોવાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા માં રમાબાઈ આંબેડકર જી ના જન્મ જયંતી નિમિત્તે ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુ. જાતિ…
-
અખીલ ગુજરાત સમસ્ત પ્રજાપતિ સંઘ દ્રારા સોમનાથમા આગામી 28 જાન્યુઆરીએ ભવ્ય ધ્વજારોહણ
અખીલ ગુજરાત સમસ્ત પ્રજાપતિ સંઘ દ્રારા સોમનાથમા આગામી 28 જાન્યુઆરીએ ભવ્ય ધ્વજારોહણ… (ગુજરાતભરમાથી સમસ્ત પ્રજાપતિ સમાજના ભાઇઓ – બહેનો ઉમટીપડશેસંઘનાસ્થાપક…
-
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સોમનાથ ખાતે કરવામાં આવેલ શાકોત્સવ ની ભવ્ય ઉજવણી
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રભાસ પાટણ ખાતે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું આ અંગે માહિતી આપતા શા. સ્વા.ભક્તિપ્રકાશદાસજીએ જણાવેલ કે…
-
સોમનાથ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે દિવ્ય શાકોત્સવ અને સત્સંગ સભા યોજાશે
સોમનાથ તીર્થધામ ખાતે તારીખ ૯ જાન્યુઆરી મંગળવારના રોજ ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રેરિત શાકોત્સવ અને સત્સંગસભાનું આયોજન કરેલ છે. ભગવાનશ્રી સ્વામિનારાયણે…
-
સોમનાથ મંદીર ખાતે ફરવા આવેલ યાત્રીકનું ગુમ થયેલ બેગ પરત અપાવતી પ્ર.પાટણ સર્વેલન્સ સ્કોડ
સોમનાથ મંદીર ખાતે ફરવા આવેલ યાત્રીકનું ગુમ થયેલ બેગ જેમાં અગત્યના ડોકયુમેન્ટ તથા આઇફોન કંપનીનો મોબાઇલ ફોન નંગ-૦૧ તેમજ એક…
-
શ્રી ધર્મભક્તિ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા રાષ્ટ્રીય ગણિત દિવસ ની વિવિધતા સભર વિવિધ સ્થળોએ કરવામાં આવેલ ઉજવણી
ગુજરાત કાઉન્સીંલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી ધર્મ ભક્તિ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા રાષ્ટ્રીય ગણિત દિવસ ની…
-
Gir Somnath : વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ હોટલ ગેસ્ટ હાઉસ સહિતનું ઓનલાઈન-બુકીંગ કરતી ઠગ ટોળકી હજુ સક્રિય
ઓનલાઈન થી સાયબર ફ્રોડ – ક્રાઈમ વધી રહયા છે, લોકો – ફરીયાદ ન કરતા હોવાથી ઠગટોળકીને મોકળું મેદાન! વિશ્વ પ્રસિધ્ધ…
-
જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી પ્રભાસ પાટણ સર્વેલન્સ સ્કોડ
જુનાગઢ રેન્જ આઇ.જી.પી.નિલેષ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર નાઓએ ગે.કા.…
-
Somnath : સોમનાથ મંદીર ખાતે ફરવા આવેલ યાત્રીકનુ પર્સ નેત્રમ CCTV ઇણાજની મદદથી પરત અપાવતી પ્ર.પાટણ સર્વેલન્સ સ્કોડ
નાયબ પોલીસ મહાનિરીક્ષક .નિલેષ જાજડિયા જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધીક્ષક વી.આર.ખેંગાર…