GIR SOMNATH
-
ગીર ગઢડા તાલુકા ના વડવિયાળા ગામે રૂપિયા 28 લાખ નાં ખર્ચે તૈયાર થનાર આરોગ્ય કેન્દ્ર નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીર ગઢડા તાલુકા ના વડવિયાળા ગામે રૂપિયા 28 લાખ નાં ખર્ચે તૈયાર થનાર આરોગ્ય…
-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૌ પ્રથમ સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો
ત્રિદિવસીય સોમનાથ મહોત્સવમાં કલા દ્વારા આરાધનાનો ઉત્સવ ——- પ્રથમ દિવસે સિદ્ધ હસ્ત નૃત્યાંગના પદ્મવિભૂષણ ડૉ. સોનલ માનસિંહે “હર હર મહાદેવ”…
-
ભગવાન શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી ‘કૃષ્ણ: નાટ્ય કથા’ એક અદ્વિતીય નૃત્ય-નાટ્ય પ્રસ્તુત કરાઇ
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા ગુજરાત સરકારના પર્યટન વિભાગ અને ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ (IGNCA) વડોદરા પ્રાદેશિક કેન્દ્ર દ્વારા…
-
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
દેવાધિદેવ મહાદેવ સમક્ષ મુખ્યમંત્રીશ્રીએ સૌની સુખાકારી અને સમૃદ્ધિની પ્રાર્થના કરી ————– મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી…
-
“જાન દેંગે,જમીન નહીં દેંગે” નારા સાથે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન
ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ-કોડીનાર-છારા નવી ઔધોગિક રેલવે લાઇન ના પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે સુત્રાપાડાના…
-
ગીર સોમનાથના કલેક્ટર ડી. ડી. જાડેજા ને પી.સી.સી. ફાઉન્ડેશન દ્વારા સન્માન
ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર ડી.ડી. જાડેજા સાહેબની મહત્ત્વપૂર્ણ અને પ્રેરણાદાયી કામગીરીને પી.સી.સી ફાઉન્ડેશનના ડાઇરેક્ટ ભાવના બારડ અને શૈલેષ બારડ દ્વારા…
-
સોમનાથ મંદિર નજીક ગટરના પાણી રસ્તા પર ભરાયા, યાત્રિકો ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર
વેરાવળ પાલિકાતંત્રની બેદરકારીના કારણે યાત્રિકો પરેશાન: સોમનાથ મંદિર નજીક ગટરના પાણી રસ્તા પર ભરાયા, યાત્રિકો ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા…
-
રાજય સરકારની ૧૧મી ચિંતન શિબિરનો સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતે વૈશ્વિક વિકાસની જે હરણફાળ ભરી છે તેને વધુ ઉન્નત ઊંચાઈએ પહોંચાડવાનું સામૂહિક અને સર્વગ્રાહી ચિંતન કરવાનો અવસર ચિંતન શિબિર…
-
સોમનાથ આંદોલનનો સુખદ અંત : જ્યાં સુધી સોમનાથ ટ્રસ્ટ સાથે બેઠક ન થાય ત્યા સુધી ચપટી ધૂળ પણ નહિ હટે : સાંસદ રાજેશ ચુડાસમા
સોમનાથમાં કોળી સમાજની જગ્યા અને ગૌશાળા પરનું દબાણ દૂર કરવા બાબતે છેલ્લા 4 દિવસથી આંદોલન ચાલી રહ્યું હતું જેનો આજે…
-
સોમનાથમાં કોળી સમાજની જગ્યા અને ગૌશાળા યથાવત રાખવા કોળી સમાજ દ્વારા બાઈક રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદન અપાયું.
સોમનાથ સાનિધ્યે પ્ર.પાટણના વેણેશ્વર વિસ્તારમાં આવેલ કોળી સમાજની જગ્યા અને ગૌશાળા સહિતની જગ્યાઓ દૂર કરવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.ત્યારથી…









