GIR SOMNATH
-
“જાન દેંગે,જમીન નહીં દેંગે” નારા સાથે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન
ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ-કોડીનાર-છારા નવી ઔધોગિક રેલવે લાઇન ના પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે સુત્રાપાડાના…
-
ગીર સોમનાથના કલેક્ટર ડી. ડી. જાડેજા ને પી.સી.સી. ફાઉન્ડેશન દ્વારા સન્માન
ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર ડી.ડી. જાડેજા સાહેબની મહત્ત્વપૂર્ણ અને પ્રેરણાદાયી કામગીરીને પી.સી.સી ફાઉન્ડેશનના ડાઇરેક્ટ ભાવના બારડ અને શૈલેષ બારડ દ્વારા…
-
સોમનાથ મંદિર નજીક ગટરના પાણી રસ્તા પર ભરાયા, યાત્રિકો ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર
વેરાવળ પાલિકાતંત્રની બેદરકારીના કારણે યાત્રિકો પરેશાન: સોમનાથ મંદિર નજીક ગટરના પાણી રસ્તા પર ભરાયા, યાત્રિકો ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા…
-
રાજય સરકારની ૧૧મી ચિંતન શિબિરનો સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતે વૈશ્વિક વિકાસની જે હરણફાળ ભરી છે તેને વધુ ઉન્નત ઊંચાઈએ પહોંચાડવાનું સામૂહિક અને સર્વગ્રાહી ચિંતન કરવાનો અવસર ચિંતન શિબિર…
-
સોમનાથ આંદોલનનો સુખદ અંત : જ્યાં સુધી સોમનાથ ટ્રસ્ટ સાથે બેઠક ન થાય ત્યા સુધી ચપટી ધૂળ પણ નહિ હટે : સાંસદ રાજેશ ચુડાસમા
સોમનાથમાં કોળી સમાજની જગ્યા અને ગૌશાળા પરનું દબાણ દૂર કરવા બાબતે છેલ્લા 4 દિવસથી આંદોલન ચાલી રહ્યું હતું જેનો આજે…
-
સોમનાથમાં કોળી સમાજની જગ્યા અને ગૌશાળા યથાવત રાખવા કોળી સમાજ દ્વારા બાઈક રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદન અપાયું.
સોમનાથ સાનિધ્યે પ્ર.પાટણના વેણેશ્વર વિસ્તારમાં આવેલ કોળી સમાજની જગ્યા અને ગૌશાળા સહિતની જગ્યાઓ દૂર કરવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.ત્યારથી…
-
સોમનાથ મંદિર નજીક ગૌશાળા અને રામદેવપીર મંદિર ડેમોલેસન વિરોધ યથાવત
પ્રભાસ પાટણ સોમનાથ માં ગૌશાળા ડિમોલેશન હટાવવા બાબતે વહીવટી તંત્રની સ્થિતિ “સાપે છછુંદર ગળ્યા જેવી” બની છે. કારણ કે આગામી…
-
“શ્રી સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળા”નો જિલ્લા કલેકટરશ્રીના શુભહસ્તે પ્રારંભ
વર્ષ ૧૯૫૫ થી યોજાતો સોમનાથનો પારંપરિક “કાર્તિકી પૂર્ણિમા મેળો” આ વર્ષે તા.11-11-2024 થી 15-11-2024 સુધી યોજાયો છે. આજરોજ તા.11 નવેમ્બરના…
-
અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો !
સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તેની તીવ્રતા 3.7 નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર, ધારીથી…
-
સોમનાથમાં કાર્તિકી પૂર્ણીમાના મેળા ની તૈયારી ઓ નો ધમધમાટ શરૂ
ભારત બાર જયોર્તિલિંગ પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ નો સુપ્રસિધ્ધ પંચ દિવસીય કાર્તિક પૂર્ણિમાનો મેળો વિક્રમના ઉઘડતા વર્ષ નવેમ્બર માસની ૧૧…









