AHMEDABAD
-
અમદાવાદના મેઘાણીનગર ટાટા નગર સોસાયટીમાં આઠમની માતાજીની આરતીનો ભવ્ય આયોજાન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ : મેઘાણીનગર વિસ્તારમાં આવેલ ટાટા નગર સોસાયટીમાં આજ રોજ આઠમની માતાજીની આરતીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો…
-
સાણંદ તાલુકામાં રાષ્ટ્રીય પોષણ માહ ૨૦૨૫ અંતર્ગત આરોગ્ય તપાસણી અને પોષણ જાગૃતિ કાર્યક્રમો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ : ભારત સરકારના પ્રધાનમંત્રી પોષણ અભિયાન અંતર્ગત ૧૭ સપ્ટેમ્બરથી ૧૬ ઓક્ટોબર સુધી રાષ્ટ્રીય પોષણ માહ…
-
અદાણી વિદ્યામંદિરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિ: વિદ્યાર્થીઓને મહેનત, સત્ય અને સંસ્કારનું માર્ગદર્શન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: અમદાવાદમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અદાણી વિદ્યામંદિર ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત…
-
પાંચેક વર્ષમાં રૂા. 957 કરોડનો ધુમાડો છતાં પણ ગુજરાતમાં પ્રદુષણને કાબૂમાં લઈ શકાયુ નથી.!!!
ગુજરાતમાં ઔદ્યોગિકીકરણ અને વધતાં જતા વાહનો કારણે પ્રદુષણની સમસ્યા વધુને વધુ ઘેરી બની રહી છે. પર્યાવરણની દુહાઈ દેવામાં આવી રહી…
-
ગુજરાતમાં સપ્ટેમ્બર માસના 26 દિવસમાં જ ભૂકંપના 50 જેટલા આંચકા નોંધાયા
દક્ષિણ ગુજરાતમાં શુક્રવારે વહેલી સવારે 45 મિનિટના ગાળામાં જ વાંસદા અને વલસાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં વાંસદામાં 1.6 જ્યારે…
-
ગુજરાત હાઈકોર્ટે NHAIને કહ્યું ‘બહાના બતાવવાનું બંધ કરો અને તૂટેલા રસ્તા મુદ્દે કામ કરો..’
ગુજરાત રાજયના બિસ્માર અને તૂટેલા રસ્તાઓને લઇને ગુજરાત હાઇકોર્ટે આજે બહુ ગંભીર નારાજગી વ્યકત કરી હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ…
-
નેશનલ હાઇવે 47 પર માર્ગ મરામત કાર્ય પૂરજોશમાં: નારોલ-વિશાલા-સરખેજ માર્ગ પર પેચવર્ક પૂર્ણ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા નેશનલ હાઇવે 47 (NH47) પર વરસાદથી ક્ષતિગ્રસ્ત અને ખાડા પડેલા…
-
અમદાવાદમાં યુવા સમીટનું આયોજન: યુવાનોનો સંકલ્પ – “વિકસિત ભારત માટે નશામુક્ત યુવા”
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય તથા હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા દેશભરના યુવાનોને નશાની લતમાંથી…
-
વટવા વિસ્તારમાં બે નવા આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત, બાળકોના સર્વાંગી વિકાસ તરફ મહત્વપૂર્ણ પગલું
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: વટવા વિસ્તારમાં ધારાસભ્ય બાબુસિંહ જાદવના હસ્તે બે નવા આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આંગણવાડી કેન્દ્રો…
-
ધારાસભ્ય ચૈતર વસાવા ફરીથી પરિવર્તનની લડાઈ શરૂ કરશે: મનોજ સોરઠીયા
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી જામીન મળતા વિડીયોના માધ્યમથી ખુશી વ્યક્ત કરતા જણાવ્યું…