AHMEDABAD
-
પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની માતા વિલાસબા જાડેજાની પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી, શ્રદ્ધાંજલિ અર્પણ કરી
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની માતા વિલાસબા ભગવતસિંહ જાડેજાનું 5 ઓગસ્ટે અમદાવાદ ખાતે દુ:ખદ નિધન…
-
વર્ષ 2017-18ના પૂર અસરગ્રસ્ત ખેડૂતોને પાકવીમાની રકમ ચૂકવવા ગુજરાત હાઈકોર્ટનો આદેશ
6 વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ આખરે ગુજરાતના ખેડૂતોને મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે 2017-18ના ખરીફ પાકમાં થયેલા નુકસાન…
-
અમદાવાદમાં ‘સહકારથી સમૃદ્ધિ’ સમીક્ષા બેઠકનું આયોજન: ત્રણ જિલ્લાની સહકારી મંડળીઓના કાર્યપ્રદर्शनનું માળખાકીય મૂલ્યાંકન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ગુજરાતના સહકાર વિભાગ દ્વારા રાજ્યના સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે ‘સહકારથી સમૃદ્ધિ’ અંતર્ગત સમીક્ષા બેઠકનું…
-
માત્ર 12 કલાકમાં બે અંગદાન: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનનો આંકડો 204 પર પહોંચ્યો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અંગદાન અંગે લોકોમાં વધતી જાગૃતિના કારણે ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં એક વધુ સંવેદનાશીલ સિદ્ધિ નોંધાઈ છે. માત્ર…
-
અમદાવાદમાં વિશ્વ સંસ્કૃત દિન નિમિત્તે ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’નું આયોજન: તિરંગા યાત્રા પણ રહેશે વિશેષ આકર્ષણ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના માર્ગદર્શન હેઠળ વિશ્વ સંસ્કૃત દિનની ઉજવણીના અનુસંધાને રાજ્યભરના વિવિધ શહેરો અને તાલુકાઓમાં…
-
અમદાવાદમાં રોજગાર ભરતી મેળો યોજાયો: 350થી વધુ મહિલાઓનો ઉત્સાહભેર સહભાગ, 247થી વધુ ઉમેદવારોનું રજિસ્ટ્રેશન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદના અસારવા વિસ્તારમાં અસારવા બહુમાળી ભવન ખાતે આયોજિત રોજગાર ભરતી મેળો ખાસ કરીને મહિલાઓ માટે આશાવાદ…
-
શબ્દ સાધના નિબંધ સ્પર્ધામાં ભેચડા ગામના યુવાન મિત પટેલ statewide ટોપ 10 વિજેતા
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ
-
અમદાવાદ ગ્રામ્યમાં જિલ્લા કક્ષાની આર્ચરી સ્પર્ધા યોજાઈ: 50થી વધુ ખેલાડીઓએ લીધો ઉત્સાહપૂર્વક ભાગ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ ગ્રામ્યમાં શાળાકીય રમતગમત કાર્યક્રમો અંતર્ગત વર્ષ 2025-26 માટે જિલ્લા કક્ષાની આર્ચરી (તીરંદાજી) સ્પર્ધા વિજયી ભારત…
-
હવામાન વિભાગે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી !!!
રાજ્યમાં થોડા દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે, ત્યારે રાજ્યભરમાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે આગામી 9 ઓગસ્ટ…
-
સજા પતે કે પછી જામીન મળે તો કોઈ કેદી એક મિનિટ પણ જેલમાં ન રહેવો જોઇએ : ગુજરાત હાઈકોર્ટ
ત્રણ જુદા જુદા કેસોમાં એક કેદીએ તમામ સજા પૂરી કરી દીધી હોવા છતાં જેલ સત્તાવાળાઓની સજા ગણતરીમાં ભૂલના કારણે કેદીને…