AHMEDABAD
-
એનઆઈડી અમદાવાદ ખાતે ફર્નિચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના વિદ્યાર્થીઓની ખુરશીઓનું અનોખું પ્રદર્શન “સીટ-ચ્યુએશન” લોકોનું ધ્યાન ખેંચી રહ્યુ છે
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID), અમદાવાદ ખાતે “ફર્નિચર એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇન” અભ્યાસક્રમના બીજા વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા…
-
અમદાવાદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા 36 માર્ગોનું પેચવર્ક પૂર્ણ, વરસાદી સીઝનમાં નાગરિકોને રાહત
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ વરસાદના કારણે નાશ પામેલા રસ્તાઓનું સમારકામ વેગવંતું બનાવતી કાર્યવાહી અંતર્ગત,…
-
વંદે માતરમ્ ગીતના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં સાર્ધ શતાબ્દી ઉજવણી, ઐતિહાસિક ગીતના ગૌરવગાન સાથે રાષ્ટ્રભક્તિના ભાવોનો જાગ્રત પ્રસંગ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ભારતના ગૌરવ ગીત ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સમગ્ર દેશમાં ઉજવણીની લાગણી જોવા મળી…
-
બેજવાબદાર અધિકારીઓનાં કારણે ગુજરાત ‘અનાથ’ બન્યું છે. : હાઇકોર્ટ
બેજવાબદાર અધિકારીઓનાં કારણે ગુજરાત ‘અનાથ’ બન્યું છે. : હાઇકોર્ટ ગુજરાતમાં ચાલી રહેલી લાલિયાવાડી મામલે હવે તો એટલી હદ થઇ ગઇ…
-
નિયમ વિરુદ્ધ ખાનગી ધોરણે ટ્યુશન ચલાવતા 16 શિક્ષકોને સરકારે કરી દીધા ઘરભેગા
સ્કૂલોના શિક્ષકો ખાનગી ટ્યુશન ન કરાવી શકે તેવા સરકારના ઠરાવ અને નિયમ છતાં પણ ઘણી સ્કૂલોના શિક્ષકો ખાનગી ટ્યુશન કલાસીસોમાં…
-
ગુજરાતનાં 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 4…
-
‘હોલી તીર્થંકર્સ : ઇન ધ લાઈટ ઓફ હાર્ટફુલનેસ’ પુસ્તકનું અડાલજમાં વિમોચન, આધ્યાત્મિકતાની નવી દિશા તરફ સૂચક રચના
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ હાર્ટફુલનેસ સંસ્થાના વૈશ્વિક માર્ગદર્શક કમલેશ ડી. પટેલ (દાજી) દ્વારા રચિત આધ્યાત્મિક અને આધ્યાત્મિક-પર્યાવરણીય મુલ્યોથી ભરપૂર પુસ્તક…
-
સાણંદના ખેડૂત ગજેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પ્રાકૃતિક ખેતી માટે 50 કરતાં વધુ ગાયોનું નિઃશુલ્ક ગૌદાન, નવું સામૂહિક આંદોલન જન્મે છે
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ ગુજરાતના સાણંદ તાલુકામાંથી એક સંવેદનશીલ અને અનોખી પ્રવૃત્તિ સામે આવી છે, જે હવે કૃષિ ક્ષેત્રમાં સામૂહિક…
-
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં રવિવારે 10 જિલ્લામાં યલો ઍલર્ટ
રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 16 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી…
-
અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે પાયલટ પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો એરલાઇન પાયલટ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ દાવો કર્યો
અમદાવાદ એરપોર્ટ પર બનેલી પ્લેન ક્રેશની ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રાથમિક રિપોર્ટ અનુસાર, આ…