AHMEDABAD
-
યુવાઓ માટે માર્ગદર્શક ‘કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક–2025’નું પ્રકાશન: ધો.10 અને 12 પછીના અભ્યાસ અને રોજગાર માટે માવજતરૂપ માહિતી
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: યુવાઓને શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે યોગ્ય માર્ગદર્શન મળે તે હેતુથી રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા…
-
જમીન માફિયાઓ દ્વારા બિલ્ડરો પર કરવામાં આવેલા હુમલા કેસમાં પોલીસ હવે એકશનમાં
રેઇકી કરી ને બિલ્ડરો પહોંચે તે પહેલાં જ આ લુખ્ખા તત્વો પ્લોટ પર લાકડીઓ અને ધારીયાઓ સાથે તૈયાર…
-
ગુજરાતમાં ભરઉનાળે વાતાવરણમાં અચનાક પલટો, 4 દિવસ વરસાદની આગાહી
ગુજરાતમાં ભરઉનાળે વાતાવરણમાં અચનાક પલટો આવ્યો છે, ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીના માહોલ વચ્ચે મેઘગર્જના અને પવન ફૂંકાવવાની સાથે કમોસમી…
-
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે જિલ્લા રજીસ્ટ્રાર અને સહકારી મંડળીઓ દ્વારા શહેરના મંદિરોમાં સફાઈ અભિયાન યોજાયું
અમદાવાદ : ૧ મે ૨૦૨૫ ને ગુરુવારના રોજ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે જિલ્લા રજીસ્ટ્રાર અને સહકારી મંડળીઓ દ્વારા સમગ્ર રાજ્યમાં…
-
2025-International Year of Cooperatives Cooperatives અન્વયે ઓડીટ સેમિનારનું આયોજન
યુનાઇટેડ નેશન્સ દ્વારા સને-૨૦૨૫ ના વર્ષને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. જેના ભાગરૂપે સંયુક્ત રજિસ્ટ્રાર અને ખાસ…
-
ગુજરાતમાં 5 દિવસમાં કરા, વીજળી, પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસમાં કરા, વીજળી, પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી કરી…
-
ગુજરાતમાં શિક્ષણને નવી દિશા આપતી ટપાલ સેવા ‘જ્ઞાન પોસ્ટ’નો પ્રારંભ: હવે શૈક્ષણિક સામગ્રી મોકલવી બની વધુ સરળ અને સસ્તી
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: ભારતીય ટપાલ વિભાગે 1 મે 2025થી રાજ્યભરમાં ‘જ્ઞાન પોસ્ટ’ નામની નવી અને પોસાય તેવી ટપાલ…
-
યુપીએસસી 2024માં સફળ થયેલા સ્પીપાના 26 તાલીમાર્થીઓનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની (યુપીએસસી) 2024ની સિવિલ સર્વિસ પરીક્ષામાં સફળતા મેળવનારા સરદાર પટેલ લોક પ્રસાશન…
-
અમદાવાદ જિલ્લાના આરોગ્ય વિભાગનો હીટવેવ સામે અનોખો જાગૃતિ અભિયાન: ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર નોટિસ બોર્ડના માધ્યમથી સુચનાઓ પ્રસારિત
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: રાજ્યમાં વધતી ગરમી અને હીટ રિલેટેડ ઇલનેસની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા…
-
નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટમાં મનોદિવ્યાંગજનો માટે યોજાયો નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ: ગુજરાત સ્થાપના દિવસની નિમિત્તે નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ અને હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના સહયોગથી ટ્રસ્ટના કેમ્પસમાં…