GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વાંકાનેર ના રાતીદેવડી નિવાસી સ્વ શૈલેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા દુઃખદ અવસાન
WAKANER:વાંકાનેર ના રાતીદેવડી નિવાસી સ્વ શૈલેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા દુઃખદ અવસાન
વાંકાનેર ના રાતીદેવડી ગામના વતની સ્વ શૈલેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલાનું 20/02/2025 ગુરૂવારના રોજ અવસાન થયેલ છે

સુખ મળે,વૈભવ મળે, મળે દુનિયાના બધા સુખ
પણ જનારા સ્વજન પાછા ન મળે, એ જ અમારા સૌનું દુઃખ તમે આત્મા સ્વરૂપે જ્યાં હો ત્યાં પ્રભુ તમને સુખશાંતિ આપે એજ અમારા સૌની પ્રભુને પ્રાર્થના
મહેન્દ્રસિંહ જામભા ઝાલા,મૂળરાજસિંહ જામભા ઝાલા,જયદીપસિંહ જામભા ઝાલા,હેમેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા,બ્રિજરાજસિંહ મૂળરાજસિંહ ઝાલા
જયવીરસિંહ શૈલેન્દ્રસિંહ ઝાલા (પુત્ર),પ્રિન્સરાજ શૈલેન્દ્રસિંહ ઝાલા (પુત્ર),ભવ્યદીપસિંહ જયદીપસિંહ ઝાલા,જયઆદિત્યસિંહ હેમેન્દ્રસિંહ ઝાલા









