BANASKANTHA
અંબાજી માં મેળાના પ્રથમ દિવસે દાંતા મતવિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પોતાના કાર્યકર્તાઓ સાથે માતાજીને ધજા અર્પણ કરે
1 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા શક્તિપીઠ અંબાજી ખાતે આજથી શરૂ થયેલા ભાદરવી પૂનમના મેળામાં વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં…
અંબાજી ના મેળામાં જિલ્લા પોલીસ વડા 500 સીસી ટીવી કેમેરા દ્વારા નિગરાની રાખી રહ્યા છે
1 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા અંબાજી કરોડો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર એટલે ભાદરવી પૂનમનો મેળો પ્રતિ વર્ષ ભરાતા ભાદરવી પૂનમના…
થરાદ ખાતે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે આવેદન પત્ર
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ થરાદમાં ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે દેવનાથ બાપુએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.…
‘હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન’ થીમ સાથે બનાસકાંઠામાં સાયકલ રેલીનું આયોજન કરાયું
1 સપ્ટેમ્બરે જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા બાલારામથી અંબાજી સુધી સાયક્લોથોન: ફિટનેસ અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ.”હર ગલી, હર મેદાન, ખેલે સારા…
તરણેતરના મેળામાં બનાસકાંઠાના પશુપાલકોની ગૌરવસભર સિદ્ધિ
1 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા બનાસકાંઠાના કાંકરેજ અને બન્ની જાતિના પશુઓને રાજ્ય સ્તરે મળ્યું વિશેષ સન્માન તરણેતરના મેળામાં બનાસકાંઠા…
અંબાજી માં ભાદરવી મહાકુંભ 2025નો વિધિવત પ્રારંભ થયો
1 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા અંબાજીમાં ભાદરવી મહાકુંભ 2025નો વિધિવત પ્રારંભ થયો. મહાકુંભની શરૂઆત દાંતા માર્ગ પર રથ ખેંચીને…
ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫*યાત્રિકોની સુવિધા માટે હેલ્પ લાઈન નંબર
1 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫*યાત્રિકોની સુવિધા માટે હેલ્પ લાઈન નંબર “આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના…
ચેખલામા નેશનલ હાઈવે ઉપર કાંકરેજ તાલુકા રબારી સમાજ દ્વારા કેમ્પનો શુભારંભ કરાયો..
ચેખલામા નેશનલ હાઈવે ઉપર કાંકરેજ તાલુકા રબારી સમાજ દ્વારા કેમ્પનો શુભારંભ કરાયો.. બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ અંબાજી ખાતે આવેલા ૫૧ શક્તિપીઠ…
જુની ભીલડી બાબા રામદેવપીર યુવક મિત્રમંડળ દ્વારા ભવ્ય ગણેશોત્સવનુ આયોજન કરવામાં આવ્યું
સમગ્ર દેશમાં લોકો ગણપતિ બાપા મોરીયા ના નારા સાથે ગણેશજીની આરાધનામાં લોકો લીન થઈ ગયા છે.જુની ભીલડી રામદેવપીર મંદિરે બાબા…
ખાનપુરાવાસ (વડા) અનુપમ પ્રાથમિક શાળામાં શ્રીરાધાજીનો જન્મોત્સવ ઉજવાયો..
ખાનપુરાવાસ (વડા) અનુપમ પ્રાથમિક શાળામાં શ્રીરાધાજીનો જન્મોત્સવ ઉજવાયો.. સનાતન ધર્મ એવા હિન્દુ ધર્મમાં વાર તહેવારનું ખૂબ મહત્વ છે. તહેવારોમાં હિન્દુ…








