BANASKANTHA
વડગામ ખાતે કાર્યરત આંગણવાડી કેન્દ્રોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
૩ ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા વડગામ ખાતે કાર્યરત આંગણવાડી કેન્દ્રોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.ગુજરાત વિધાનસભા અધ્યક્ષ બનાસડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી…
નારી વંદન ઉત્સવ સપ્તાહ, બનાસકાંઠા
3 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા સરકારી વાણિજ્ય કોલેજ અમીરગઢ ખાતે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત સેમિનાર યોજાયો નારી વંદન ઉત્સવ…
આદર્શ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વિસનગર ના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા નેશનલ લેવલ સેમિનારમાં ભાગ લેવામાં આવ્યો
3 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા આદર્શ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વિસનગર ના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા નેશનલ લેવલ સેમિનારમાં…
રબારણ ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને કાયદાકીય પ્રક્રિયા અને અદાલતો વિશે માર્ગદર્શન આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
2 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા રબારણ ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને કાયદાકીય પ્રક્રિયા અને અદાલતો વિશે…
પાલનપુર ચેરિટી કમિશનરે જાહેર ટ્રસ્ટોના પડતર પ્રશ્નો માટે ઝુંબેશ ચલાવી જાહેર ટ્રસ્ટોના પડતર કેસોનો નિકાલ કર્યો
2 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા પાલનપુર ચેરિટી કમિશનરે જાહેર ટ્રસ્ટોના પડતર પ્રશ્નો માટે ઝુંબેશ ચલાવી જાહેર ટ્રસ્ટોના પડતર કેસોનો…
આજ રોજ પાલનપુર જગાણા જૈન દેરાસર ખાતે નવનિયુક્ત વિજેતા અંબાજી ડેપ્યુટી સરપંચ શ્રી અને સાહિત્યકાર શ્રી નું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું
2 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા આજ રોજ જગાણા ખાતે ભાગ્ય ભૂમિ નભશ્ચન્દ્ર પાર્શ્વધામ જૈન મંદિરમાં નવનિયુક્ત વિજેતા ડેપ્યુટી સરપંચ…
થરામાં શ્રીરામજી મંદિરે શ્રીરામ ચરિતમાનસ પારાયણના આજે છેલ્લા દિવસે શ્રીરામ રાજ્યાભિષેક ઉજવાયો..
થરામાં શ્રીરામજી મંદિરે શ્રીરામ ચરિતમાનસ પારાયણના આજે છેલ્લા દિવસે શ્રીરામ રાજ્યાભિષેક ઉજવાયો.. —————————————- છેલ્લા ૭૬ વર્ષ એટલે કે સંવત ૨૦૦૬…
સંસ્કૃત સપ્તાહ ઉત્સવ અંતર્ગત શ્રી સરસ્વતી હાઈસ્કૂલ પાલનપુર ખાતે સંસ્કૃત પ્રદર્શન યોજવામાં આવ્યું
2 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા સંસ્કૃત સપ્તાહ ઉત્સવ અંતર્ગત શ્રી સરસ્વતી હાઈસ્કૂલ પાલનપુર ખાતે સંસ્કૃત પ્રદર્શન યોજવામાં આવ્યું ભારતની…
ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૫ સેવા કેમ્પના આયોજકોએ પોતાના કેમ્પની નોંધણી ઑનલાઇન પોર્ટલ દ્વારા કરવાની રહેશે
2 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા અંબાજી મંદિરની વેબસાઇટ પર સેવા કેમ્પની નોંધણી બાદ મંજૂરી આપવામાં આવશે શક્તિપીઠ અંબાજી ખાતે…
બનાસકાંઠાના તમામ તાલુકાઓમાં ૨ ઓગસ્ટના રોજ “પી.એમ.કિસાન ઉત્સવ દિવસ”ની ઉજવણી કરાશે
પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ડીસા ખાતેથી જિલ્લા કક્ષાના “પી.એમ.કિસાન ઉત્સવ દિવસ”ની ઉજવણી કરાશે પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બનાસકાંઠાના…







