BANASKANTHA
થરાદમાં યુવકે નર્મદા કેનાલમાં આપઘાત કરતાં ફાયર વિભાગે બચાવી લીધો
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ થરાદ નગરની મુખ્ય નર્મદા કેનાલ પાસે આજે એક યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ફાયર…
કાંકરેજ ધારાસભ્યના હસ્તે કાશીપુરા થી ઈસરવા પાસે નર્મદા મેઈન કેનાલ સુધી ડામરરોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
કાંકરેજ ધારાસભ્યના હસ્તે કાશીપુરા થી ઈસરવા પાસે નર્મદા મેઈન કેનાલ સુધી ડામરરોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કાંકરેજ તાલુકાનાના કાશીપુરા ગામને ઈસરવા…
પાલનપુરમાં વાલ્મિકી પુરા આવેલી આંગણવાડી માં જૈન પરિવારના અગ્રણી નાના ભૂલકાઓ માટે ખુરશીઓ વિતરણ કરતા બાળકો ખુશીથી ઝૂમી ઉઠ્યા
31 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા પાલનપુરમાં આમ તો જૈન પરિવારના લોકો લગભગ વતનમાં કોઈ રહેતા નથી ધંધાકીય દેશ-વિદેશોમાં સ્થાઈ…
પાલનપુરમાં વાલ્મિકી પુરા આવેલી આંગણવાડી ભૂલકાઓને વિવિધ ફ્રુટ વિતરણ કરી મુંબઈના જૈન અગ્રણી જન્મદિવસ ઉજવણી કરી સહભાગી બન્યા
31 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા મૂળ વતની પાલનપુર હાલ રહે મુંબઈ કિરીટભાઈ શાહ તેમના જન્મદિવસ નિમિત્તે તેમના વતન એવા…
થરાદ તાલુકાને “સંપૂર્ણતા અભિયાન” અંતર્ગત ૬ ઇન્ડિકેટર્સમાં નોંધપાત્ર સિદ્ધિ બદલ રાજ્ય કક્ષાનો પુરસ્કાર
31 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલને મહાત્મા મંદિર ખાતે ગોલ્ડ મેડલ પુરસ્કાર…
અરિહંત ગુરુકુલમ અને પ્લેસમેન્ટ સેલ જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુરકેમ્પસ ટુ કેરિયર વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું
31 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા અરિહંત ગુરુકુલમ અને પ્લેસમેન્ટ સેલ જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુર ના સંયુક્ત ઉપક્રમે…
ડિપાર્ટમેન્ટ ઓફ બોટની અને લાઇબ્રેરી સાયન્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે ઈ લાઈબ્રેરી તથા લાઇબ્રેરીના ઉપયોગ વિષય પર કાર્યશાળાનું આયોજન
31 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી એન…
આકાંક્ષા હાટ: ‘વોકલ ફોર લોકલ’ અંતર્ગત સ્થાનિક હુન્નર અને ઉત્પાદનોનું ભવ્ય પ્રદર્શન પાલનપુરમાં શરૂ કરાયું
30 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા આકાંક્ષા હાટથી આત્મનિર્ભરતા તરફ પગલું: બનાસકાંઠાના કારીગરોને મળ્યો નવો અવસર કુલ ૨૧ સ્ટોલ લગાવી…
બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે જાહેર કરાઈ માર્ગદર્શિકા
31 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા મગફળીના ઊભા પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન માટે ખેડુતોએ લેવાના થતાં પગલાં જિલ્લા ખેતીવાડી અધિકારી,…
ધાનેરામાં ખેડૂતોએ દુકાનો ખોલાવતાં યુરીયા ખાતરનો જથ્થો મળી આવ્યાના પ્રસિધ્ધ થયેલ સમાચાર બાબતે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા રદિયો પ્રસિધ્ધ કરાયો
31 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા વિવિધ સમાચાર માધ્યમોમાં સમાચાર પ્રસિધ્ધ થયેલ કે ધાનેરામાં ખેડુતોએ દુકાનો ખોલાવતાં યુરીયા ખાતરનો જથ્થો…








