BANASKANTHA
થરામાં શ્રીરામજી મંદિરે શ્રીરામ ચરિતમાનસ પારાયણનો આજે છઠ્ઠો દિવસ…
થરામાં શ્રીરામજી મંદિરે શ્રીરામ ચરિતમાનસ પારાયણનો આજે છઠ્ઠો દિવસ… —————————————- છેલ્લા ૭૬ વર્ષ એટલે કે સંવત ૨૦૦૬ થી ૨૦૮૧ અવિરત…
થરાદ વાવ સૂઇગામમાં જમીન રિસર્વે રદ કરવા માંગ. પૂર્વ ધારાસભ્ય સહિત આગેવાનો આવેદન પત્ર
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ અને સુઈગામ પંથકમાં જમીન રિ-સર્વે સંપૂર્ણપણે રદ્દ કરવાની માગ સાથે…
શ્રી બનાસકાંઠા આંજણ પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આટ્સૅ એન્ડ એસ.એ.પટેલ કોમૅસ કૉલેજ પાલનપુરમાં ગુજરાતી વિષયની વિદ્યાર્થીની ચૌધરી કમળાએ યુનિવર્સિટી કક્ષાએ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો
30 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા શ્રી બનાસકાંઠા આંજણ પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આટ્સૅ એન્ડ એસ.એ.પટેલ કોમૅસ કૉલેજ પાલનપુરમાં…
S G F I અંતર્ગત ડીસા તાલુકા કક્ષાની શાળાકીય કબડ્ડી સ્પર્ધા સરસ્વતી હાઈસ્કૂલ નાની આખોલ ખાતે યોજાઈ ગઈ
30 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા S G F I અંતર્ગત ડીસા તાલુકા કક્ષાની શાળાકીય કબડ્ડી સ્પર્ધા સરસ્વતી હાઈસ્કૂલ નાની…
શ્રી ખોડાઢોર પાંજરાપોળ થરામાં મૂંગા પશુઓને ગોળ તથા કેળાંનું નિરાણ કરવામાં આવ્યું..
શ્રી ખોડાઢોર પાંજરાપોળ થરામાં મૂંગા પશુઓને ગોળ તથા કેળાંનું નિરાણ કરવામાં આવ્યું.. બનાસકાંઠા જિલ્લા ના કાંકરેજ તાલુકાની ધર્મ નગરી થરા…
તાલુકા કક્ષાએ આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરનું ગૌરવ
30 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા તાલુકા કક્ષાએ આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરનું ગૌરવ તાલુકા કક્ષાએ યોજાયેલ કલા મહાકુંભમાં આદર્શ શૈક્ષણિક…
બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તાર દાંતાના દિવ્યાંગોની વ્હારે આવ્યું તંત્ર
30 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા બનાસકાંઠા જીલ્લા માઁ આવેલ દાંતા તાલુકાનાં અંતરિયાળ ગામ મોટા પીપોદરાનાં કોદરવી પરિવારોનાં 300 લોકોંનાં…
આજે શ્રાવણ ના પ્રથમ સોમવારે શક્તિપીઠ અંબાજીના માનસરોવર માં આવેલા માનેશ્વર મહાદેવ ખાતે બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા
30 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા આજે શ્રાવણ ના પ્રથમ સોમવારે શક્તિપીઠ અંબાજીના માનસરોવર માં આવેલા માનેશ્વર મહાદેવ ખાતે બરફના…
શ્રી બી વી વિદ્યાંદિર સોની, સ્કૂલ દ્વારા અનોખો પ્રયોગ કરવામાં આવ્યો
વૃક્ષો ઉછેર કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી શ્રી બી વી પટેલ વિદ્યામંદિર સોની દ્વારા પ્રકૃતિ મિત્ર મંડળની રચના કરવામાં આવી આ…
થરાદમાં યુરિયા ખાતરની અછતને લઈને થરાદ કિશાન સંઘર્ષ સમિતિએ આપ્યું આવેદન પત્ર.
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ થરાદ તાલુકાના ખેડૂતો યુરિયા ખાતરની અછતથી પરેશાન છે. તેમણે નેનો યુરિયા બંધ કરી સમયસર…









