BANASKANTHA
-
ધરતી આબા જન જાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન, બનાસકાંઠા
17 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા વડગામ તાલુકાના મોતીપુરા ખાતે કેમ્પ યોજાયો:નાગરિકોને સ્થળ પર જ વિવિધ લાભ સહિત માર્ગદર્શન અપાયું…
-
અંતેવાસી બહેનનું પરિવાર સાથે મિલન કરાવતું પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્ર
17 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા સાડા ત્રણ વર્ષ બાદ માનસિક અસ્થિર બહેનનું પરિવાર સાથે પુનઃમિલન થતા ભાવુક દૃશ્યો જોવા…
-
કાંકરેજ તાલુકાના ચાંગા ગામે ડે. સરપંચની ચૂંટણી યોજાઈ..
કાંકરેજ તાલુકાના ચાંગા ગામે ડે. સરપંચની ચૂંટણી યોજાઈ.. કાંકરેજ તાલુકાના ચાંગા ખાતે તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં બબીબેન હરદાસભાઈ ચૌધરી સરપંચ તરીકે…
-
કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકા દ્વારા એક પેડ માઁ કે નામ થીમ દ્વારા ૫૦૦ થી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું..
થરા નગરપાલિકા દ્વારા એક પેડ માઁ કે નામ થીમ દ્વારા ૫૦૦ થી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું.. કાંકરેજ તાલુકાના વહેપારી મથક…
-
ઘેસડા ગૃપગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે રામાભાઈ પટેલની વર્ણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ થરાદ થરાદ તાલુકાના ઘેસડા ગ્રુપગ્રામ પંચાયત માં ડેપ્યુટી સરપંચ ની વરણી કરવામાં આવી જેમાં તમામ બંને…
-
થરાદમાં જમીન કૌભાંડનો પર્દાફાશ: નરશીભાઈ દેસાઈએ એક જ પ્લોટ ત્રણ લોકોને વેચી રૂપિયા પડાવ્યા, પોલીસે ઝડપી લીધો
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ થરાદ થરાદ શહેરમાં જમીન કૌભાંડનો ચોંકાવનારો ખુલાસો થયો છે. નરશીભાઈ દેસાઈ નામના શખ્સે એક જ…
-
રતનપુર થી મેરવાડા વચ્ચેનો બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધ
16 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મિહિર પટેલ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મિહિર પટેલ…
-
માર્ગ અને મકાન વિભાગ દ્વારા દાંતા-સનાલી-હડાદ રોડ પર મરામતની કામગીરી શરૂ કરાઈ
16 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા આગામી ભાદરવી પૂનમ મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે સલામત મુસાફરીની સુવિધા મળી રહેશે રાજ્યના નાગરિકોને…
-
અંબાજી જી. એમ. ડી. સી. દ્વારા શિક્ષણ સહાય માટે અંબાજી શહેર અને કોર ઝોન વિસ્તાર માં સમાવિષ્ટ સ્કૂલો માં નોટબુક – ચોપડા વિતરણ કાર્યક્રમ
16 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા જી. એમ. ડી. સી કોપર પ્રોજેક્ટ , અંબાજી વતી ઉપસ્થિત પ્રોજકેટ ડાયરેકર , કે.બી.…
-
ભોરોલના ચૌધરી પરિવારનો બાબાનો ભક્ત સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતો શ્રી રામદેવપીર બાપાના દર્શનાર્થે નીકળ્યો.
ભોરોલના ચૌધરી પરિવારનો બાબાનો ભક્ત સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતો શ્રી રામદેવપીર બાપાના દર્શનાર્થે નીકળ્યો.. —————————————- “અડગ મનના માનવી ને હિમાલય…






