BANASKANTHA
પરમ પૂજ્ય સ્વામી લીલા શાહ મહારાજની 146 મી જન્મ જયંતી નિમિત્તે. જીવદયા ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓ માટે પાણીનાકુંડા નું વિતરણ
15 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા પરમ પૂજ્ય સ્વામી લીલા શાહ મહારાજની 146 મી જન્મ જયંતી નિમિત્તે. જીવદયા ફાઉન્ડેશન દ્વારા…
જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુર દ્વારા સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મહેસાણા ખાતે મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું
15 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુર દ્વારા સાયબર સુરક્ષા અંગે…
થરામા આઈકોનીક રોડનું બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
થરામા આઈકોનીક રોડનું બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે…
તેરવાડા જિલ્લા પંચાયત સીટની તેરવાડા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ.
તેરવાડા જિલ્લા પંચાયત સીટની તેરવાડા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ. ————————————— ઓગડ તાલુકાના તેરવાડા…
જગાણા ગામે પાલનપુર ગ્રામ્ય કક્ષાનો સેવાસેતું કાર્યક્રમ યોજાયો
14 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા જગાણા ગામે પાલનપુર ગ્રામ્ય કક્ષાનો સેવાસેતું કાર્યક્રમ યોજાયો. રાજ્ય સરકાર દ્રારા છેવાડાના માનવીને સરકારી…
વિદ્યાર્થીઓને IELTS અને TOFEL પરીક્ષા કઈ રીતે પાસ કરવી તે અંગેનું સેમિનાર યોજાયો
14 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા જીડી મોદી કોલેજ ઓફ આર્ટસ ના છેલ્લા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ માટે વિદેશમાં અભ્યાસ કરવાની…
શ્રી જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર થરા મા HPV VACCINE Campaign નો શુભારંભ કરવામાં આવ્યો..
શ્રી જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર થરા મા HPV VACCINE Campaign નો શુભારંભ કરવામાં આવ્યો.. ઓગડ તાલુકાના મુખ્ય…
વડગામ નિવાસી રાવલ પરિવારના ભૂદેવ પુત્ર એજરૂરિયાતમંદ ગરીબોને તિથિ ભોજન પ્રસાદ આપીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી
13 મોજ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા વડગામ નિવાસી રાવલ પરિવારના ભૂદેવ પુત્ર એ પિતાની દ્વિતીય માસિક પુણ્યતિથિ નિમિત્તે ગાયત્રી પાઠ,…
બનાસકાંઠામાં એલ.પી.જી. ગેસનો પુરતો પુરવઠો: નાગરિકોને અફવાઓથી દૂર રહેવા વહીવટી તંત્રની અપીલ
13 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા બનાસકાંઠામાં ૩૭ ગેસ એજન્સીઓ અને ૦૩ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ મારફતે ગેસનો પુરવઠો આપવામાં આવી…
ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મંત્રી મહેશભાઈ દેસાઈએ ઘનશ્યામપુરી બાપુના આશીર્વાદ લીધા.
ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મંત્રી મહેશભાઈ દેસાઈએ ઘનશ્યામપુરી બાપુના આશીર્વાદ લીધા. ઓગડ તાલુકાના ચાંગા- અધગામ ના અને અમદાવાદ ખાતે…







