BANASKANTHA
શેઠશ્રી ટી.પી.હાઇસ્કૂલ, માલણમાં નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યુ
6 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા “યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા,નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ “મા જગદજનની…
વડગામ તાલુકાના પેપોળ ગામના ખેડૂત પરિવાર ના પુત્ર અંકિત પ્રજાપતિ કલકત્તા ના કુચ બિહારમાં ફરજ દરમિયાન શહીદ થયા
5 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો વડગામ તાલુકાના પેપોળ ગામના ખેડૂત પરિવારના યુવાન અંકિત દેવાભાઈ પ્રજાપતિ કલકત્તાના…
નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મિત્ર મંડળ, મહેસાણા દ્વારા દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં જરુરીયાત મંદ દીકરીઓ ને નવરાત્રિ પર્વ નિમિત્તે ચણીયા ચોળી અને વસ્ત્ર વિતરણ કરવામાં આવ્યું
5 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા પાલનપુર જિલ્લા બ્યુરો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારમાં આવેલી રિહેન એચ.…
આદર્શ વિદ્યાલય,વિસનગરના વિદ્યાર્થીઓએ આઈ.ટી.આઈ ની મુલાકાત લીધી
5 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો વોકેશનલ ટ્રેડ અંતર્ગત ધોરણ-૯ અને ૧૦ માં અભ્યાસ કરતા આદર્શ વિદ્યાલય,વિસનગરના વિદ્યાર્થીઓ…
થરાદના આસોદર ખાતે “સંપૂર્ણતા અભિયાન સમાપન સમારોહ” યોજાયો
વિવિધ વિભાગ દ્વારા ૬ ઇન્ડિકેટરની ૧૦૦% સફળતાની ઝાંખી કરાઈ રજૂ *શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીશ્રી/કર્મચારીઓનું કરાયું સન્માન* એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત…
રાષ્ટ્રપતિએ બ્રહ્માકુમારી વૈશ્વિક શિખર પરિષદનું ઉદ્ઘાટન કર્યું, રાજસ્થાનના રાજ્યપાલ પણ હાજર રહ્યા
4 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા સુભાષભાઈ વ્યાસ રાષ્ટ્રપતિએ પોતાના ભાષણમાં વિશ્વ શાંતિ, આધ્યાત્મિકતા, વૈશ્વિક ગરમી, સ્વચ્છ ભારત મિશન,…
મોટાસડા હાઇસ્કૂલ ખાતે વ્યસનમુક્તિ અંતર્ગત સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું
4 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા સુભાષભાઈ વ્યાસ જય શ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય મોટાસડા ખાતે નશાબંધી અને આબકારી ખાતું…
પાલનપુર તાલુકાના જગાણા ગ્રામપંચાયતની ગ્રામસભા યોજાઇ
4 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો પાલનપુર તાલુકાના જગાણાની ગ્રામ પંચાયતની ગુરુ મહારાજના મંદિર ખાતે બુધવારના રોજ…
અંબાજી માં મહારાજા અગ્રસેન જી ની 5149 મી જન્મ જયંતી ઉજવાઇ, પ્રીવેડિંગ જેવા ખોટાં ખર્ચા ઉપર પ્રતિબંધ મૂકવા માંગ
4 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો અગ્રવાલ સમાજ ના ઈસ્ટ દેવ માનતા મહારાજા શ્રી અગ્રસેન જી ની અંબાજી…
પાલનપુરમાં જયહિન્દ ખાદી ગ્રામોદ્યોગ સંઘ નો પ્રારંભ થતાં લોકો ગાંધીજયંતી વળતર નો લાભ લઇ શકશે
4 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો પાલનપુર એરોમા હાઈવે સર્કલ નજીક આવેલી હાઈવે બસસ્ટેશન ની બાજુમાં આવેલા…










