BANASKANTHA
બનાસકાંઠા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે માતૃશ્રી એસ.બી.ચાવડા સરસ્વતી હાઈસ્કૂલ પાલનપુરનું ગૌરવ
8 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો જિલ્લામાં દર વર્ષે શિક્ષકદિનના દિવસે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પસંદગી થતી…
પાલનપુર ખાતે એરોમા સર્કલ ઉપર ફરજ બજાવતા ટી.આર.બી. જવાનની માનવતા મહેકી ઉઠી
8 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા *પાલનપુર ખાતે એરોમા સર્કલ ઉપર ફરજ બજાવતા ટી.આર.બી. જવાનની માનવતા મહેકી ઉઠી પાલનપુર…
વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે માવસારીના નવીન પોલીસ સ્ટેશનનું કરાયું લોકાર્પણ
વાત્સલ્યમ્ સમાચાર પ્રવિણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા *સરહદ અને રણના કાંઠે આવેલા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે…
કાંકરેજ તાલુકાના થરામાં રિદ્ધિ સિદ્ધિ ગણેશજીની સ્થાપન કરવામાં આવી.
કાંકરેજ તાલુકાના થરામાં રિદ્ધિ સિદ્ધિ ગણેશજીની સ્થાપન કરવામાં આવી. ભાદ્રપદ કે પછી ભાદરવા મહિના ની શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ…
બનાસકાંઠા જિલ્લા બાળ પ્રતિભા શોધ હરીફાઈમાં સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળાએ ભાગ લીધો
7 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા યુવા સાંસ્કૃતિક વિભાગની કચેરી પાલનપુર આયોજિત બાળ પ્રતિભા શોધ હરીફાઈ સ્વસ્તિક શૈક્ષણિક…
જી.ડી.મોદી કોલેજ પાલનપુર ખાતે વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી
7 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્ય જી.ડી.મોદી કૉલેજ ઓફ આર્ટ્સ, પાલનપુર, અને સ્વદેશી જાગરણ મંચ અંતર્ગત સ્વાવલંબી…
સરસ્વતી હાઈસ્કુલ પાલનપુરનું ગૌરવ
દર વર્ષે શિક્ષકદિનના દિવસે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પસંદગી થતી હોય છે તેમાં અમારી શાળા માતૃશ્રી એસ.બી વી ચાવડા સરસ્વતી…
સ્વસ્તિક ઇંગ્લિશ મીડીયમ પાલનપુર ખાતે ગણેશ ચતુર્થી પર્વની હર્ષભેર ઉજવણી કરાઈ
6 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી ને ગણેશ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે.…
પાલનપુર માં આવેલ વૃદ્ધાશ્રમ મા ગીત સંગીત મીમિક્રિ ડાન્સ નોસાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો.
6 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો પાલનપુર ખાતે આવેલા વડીલ વિશ્રામ ગૃહ વૃદ્ધાશ્રમમાં તારીખ 5 સપ્ટેમ્બર 24…
આદિપુર ખાતે મુસ્કુરાહટ સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકોને બીલીપત્ર અને ભોજન પ્રસાદ અપાયો..
આદિપુર ખાતે મુસ્કુરાહટ સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકોને બીલીપત્ર અને ભોજન પ્રસાદ અપાયો.. ગાંધીધામ ખાતે આવેલી મુસ્કુરાહટ સંસ્થા દ્વારા વિવિધ સામાજિક…








